ભારત

રાષ્ટ્રપતિના હસ્તે એ.એસ. કિરણ કુમાર અને કૈલાસ સત્યાર્થીને ‘‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’’થી નવાજવામાં આવ્યા

સુરતઃ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચત્તમ કોટિની કામગીરી કરનારા મહાનુભાવોની કામગીરીની કદર કરવા માટે એસ.આર.કે. ફાઉન્ડેશન દ્રારા અપાતો સંતોકબા માનવરત્ન એવોર્ડ અવકાશયાનમાં…

૪૯૯ માર્કસ સાથે ચાર વિદ્યાર્થીઓએ કર્યું ટોપઃ સીબીએસઈના દસમાં ધોરણનું પરિણામ જાહેર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)એ આજે પરીક્ષા પરિણામોની જાહેરાત કરી છે. ૯૯.૬૦ પાસ ટકાની સાથે તિરુવનંતપુરમ રીજન તમામ રીજન્સમાં સર્વશ્રેષ્ઠ…

ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય સમારંભ દેહરાદૂન ખાતે યોજાશે

દિલ્હીઃ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારંભ (આઈડીવાઈ-૨૦૧૮)નો મુખ્ય કાર્યક્રમ ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે આયોજીત કરવમાં આવશે.

પત્નીથી નહી છુપાવી શકાય વેતન – હાઇકોર્ટ

BSNLમાં ઉંચા પદ પર કામ કરનાર વ્યક્તિની પત્નીએ પતિનો પગાર જાણવા માટે 11 વર્ષ સુધી કાનૂની  લડાઇ લડવી પડી છે.…

તમિલનાડુના તુતીકોરીનમાં વેદાંતાના સ્ટારલાઇટ પ્લાન્ટને કાયમ માટે બંધ કરવાનો સરકારે કર્યો હુકમ

તમિલનાડૂના તૂતીકોરિનમાં થઇ રહેલાં વિરોધ પ્રદર્શન વચ્ચે રાજ્ય સરકારે સ્ટારલાઇટ કોપર વેદાંતા લિમિટેડના યૂનિટને હંમેશા માટે બંધ કરવાનો આદેશ આપ્યો…

૩૦મી અને ૩૧મી મેએ દેશભરની રાષ્ટ્રીયકૃત બૅન્કો હડતાલ પાડશે

બૅન્ક કર્મચારીઓની પગાર વધારા સહિતની જુદી જુદી માગણી અંગે કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન બૅન્ક એસોસિયેશન બારેક મહિનાથી કોઈ જ નિર્ણય…