ભારત

દિપીકા પાદુકોણની બિલ્ડીંગમાં લાગી આગ

મુંબઇના વર્લી વિસ્તારમાં આવેલી એક 33 માળની બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાંથી 95 લોકોને બચાવી લેવામાં આવ્યા…

દિકરીના રુમમાં ભય્યુજીએ કરી આત્મહત્યા

આધ્યાત્મ ગુરુ ભય્યુજી મહારાજે ઇન્દોર સ્થિત તેમને નિવાસસ્થાને લાઇસન્સ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસને તેમણે લખેલી સ્યુસાઇડ…

ઇફ્તાર પાર્ટી કે કોંગ્રેસનો મહાગઠબંધનનો પ્રયાસ ?

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી વિપક્ષી દળોને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. રોઝા ઇફ્તારના બહાને રાહુલ…

અરવિંદ કેજરીવાલ ફરી ધરણા પર

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ધરણા પર બેસી ગયા છે. અન્ના હજારેની સાથે…

વડાપ્રધાન મોદીએ કુમાર સ્વામીને ચેલેન્જ કર્યા

રમત ગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરેલ ફિટનેસ ચેલેન્જને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીકારી લીધી છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…

પદ્મ પુરસ્કાર-૨૦૧૯ માટે ૧૨૦૦થી વધુ નામાંકન મળ્યા

ગણતંત્ર દિવસ ૨૦૧૯ના પ્રસંગે જાહેર થનારા પધ્મ પુરસ્કારો માટે ઓનલાઇન નામાંકનની અંતિમ તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ છે. પહેલા જ વેબસાઇટ…

Latest News