જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે રાજધાની દિલ્હીમાં ભારત મિશન (ગ્રામીણ) માટે એક અભિયાન લોંચ કર્યું. રાજધાનીમાં આયોજિત શૌચાલય ટેકનોલોજી માટે…
પ્રધાનમંત્રીએ દિલ્હી રાજધાની ક્ષેત્રમાં બે નવનિર્મિત એક્સપ્રેસ વે ખુલ્લા મુક્યા હતા. તેમાં પહેલું નિઝામુદ્દીન સેતુથી દિલ્હી-ઉત્તર પ્રદેશ સીમા સુધી વિસ્તૃત…
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પહેલી આઇપીએલ ફાઈનલમાં જીતવા માટેના ૧૭૯ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ચેન્નાઈ સુપર કિંગ્સે ખુબ જ ધીમી…
સુરત:- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ મેના રોજ સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. રાષ્ટ્રપતિશ્રી સવારે ૧૧.૦૦ કલાકે કન્વેન્શન…
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)નું આજે ૧૨માં ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ત્રિવેંદ્રમ ૯૭.૩૨ ટકા પરિણામ સાથે સૌથી મેખરે…
શિક્ષણ દરેક બાળકની પ્રાથમિક જરૂરિયાત છે. શિક્ષિત બાળક એ ભારતનું ભાવિ છે. દરેક બાળકને ભણવાનો હક છે. સારી શાળામાં ભણવાથી તેમને…
Sign in to your account