પૂર ની હોનારત આસામમાં વણસતી જાય છે અને ગઈકાલના રોજ બીજા ચાર લોકોએ પોતાના જીવ ગુમાવતા મૃત્યુઆંક 17ને પાર પહોંચ્યો…
આતંકવાદ અને સીઝફાયરના ઉલ્લંઘનના કારણે બોર્ડર ઉપર ઈદ નિમિત્તે મીઠાઈની આપ લે મોકૂફ જૂની ચાલતી આવતી પરંપરા મુજબ ભારત અને…
જમ્મુ-કશ્મીરમાં આતંકીઓએ પત્રકાર શુજાત બુખારીની નિર્મમ હત્યા કરી દીધી છે. શુજાત બુખારીને આતંકવાદીઓએ 15 ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા…
ભય્યુજી મહારાજ એટલે કે ઉદય સિંહ દેશમુખની આત્મહત્યાની તપાસ કરવા માટે પોલીસ સજ્જ થઇ છે. ત્યારે પોલીસ હવે આ કેસમાં…
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઇકાલે દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ‘આયુષ્યમાન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશન’ યોજનાના…
તાજેતરમાં AIADMKના 18 ધારાસભ્યને અયોગ્ય ઠેરવવાને પડકારતી અરજી પર મદ્રાસ હાઇકોર્ટ કોઇ નિર્ણય પર પહોંચી શક્યું નથી. આ મુદ્દે બંન્ને…
Sign in to your account