ભારત

હિમાચલમાં મિગ તુટી પડતા પાયલોટનું મોત

શિમલાઃ ભારતીય હવાઈદળને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે, હિમાચલ પ્રદેશના એક ગામમાં મિગ-૨૧ ફાઇટર જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ…

સજાતિય સંબંધ અપરાધ છે કે નહીં તે અંગે સુપ્રીમનો ચુકાદો અનામત

નવી દિલ્હીઃ સજાતિય સંબંધો અપરાધ છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે સહમતિ…

ગૌરક્ષા સંદર્ભમાં કાનૂન બનાવવા સરકારને સુપ્રીમનો સ્પષ્ટ આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે અતિ મહત્વપૂર્ણ ગૌરક્ષાના નામ પર દેશના જુદા જુદા ભાગોમાં થઇ રહેલી હત્યાઓના સંદર્ભમાં માર્ગદર્શિકા જારી…

૭૦૦૦૦ કર્મીને પેમેન્ટ પરત કરવા એસબીઆઇ તરફથી સુચના

નવીદિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિન્ડયાએ ૭૦૦૦૦ કર્મચારીઓ પાસેથી એ રકમ પરત કરી દેવા માટે કહ્યું છે…

ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં એક કોન્ટ્રાક્ટરની ઓફિસો પર દરોડા પડાયા ઃ ૧૦૦ કિલો સોનું જપ્ત થયું

ચેન્નાઈઃ આવકવેરા વિભાગના તપાસ અધિકારીઓએ ચેન્નાઈમાં એક કોન્ટ્રાક્ટરની કંપની ઉપર દરોડા પાડ્યા બાદ અભૂતપૂર્વ સંપત્તિ મળી આવી છે. આ મામલામાં…

અમરનાથ ઃ અત્યાર સુધીમાં કુલ ૧૯૭૦૦૦ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

શ્રીનગરઃ અમરનાથ યાત્રા ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ  ગુફામાં કુદરતીરીતે…

Latest News