ભારત

અમરનાથ યાત્રા ઃ ૧૯૮૩ શ્રદ્ધાળુ દર્શન માટે રવાના

શ્રીનગરઃ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. હજુ સુધી બે લાખથી વધારે શ્રદ્ધાળુઓ બર્ફાની બાબાના દર્શન કરી ચુક્યા છે.…

રાજ્યસભાની કામગીરી પ્રથમ દિવસે મોકૂફ કરાઈઃખાસ પેકેજની માંગને લઇને  ટીડીપી દ્વારા હોબાળો કરાયો

નવી દિલ્હીઃ સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું. પ્રથમ દિવસે રાજ્યસભાની કામગીરી મોકૂફ કરવામાં આવી હતી. ખાસ પેકેજ માટેની…

સંસદના મોનસુન સત્રની ધારણા પ્રમાણે જ તોફાની શરૂઆતઃ મોદી સરકારની સામે વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત સ્વીકારાઈ

નવી દિલ્હીઃ સંસદનું મોનસુન સત્ર આજે શરૂ થયું હતું અને પ્રથમ દિવસે જ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

ગ્રેટર નોઇડા ઃ નિર્માણ હેઠળ રહેલી બે ઇમારતો ધરાશાયી

નોઇડાઃ ગ્રેટર નોઇડા વેસ્ટના શાહબેરી વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે એક ચાર માળની અને બીજી છ માળની ઇમારત ધરાશાયી થવાના કારણે…

જમ્મુ કાશ્મીર ઃ સ્થાનિક લોકો  આતંકવાદ તરફ વળી રહ્યા છે

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધી તરફ લોકો વધુ પ્રમાણમાં આકર્ષિત થઇ રહ્યા છે. હાલમાં બનેલી કેટલીક ઘટના આ તરફ…

નરેન્દ્ર મોદીની મહાકાય યોજનાને લઇ લોકોમાં ભારે ચર્ચા

નવી દિલ્હીઃ આયુષ્યમાન ભાર સ્કીમ માટે સરકાર આશરે ૧૧ કરોડ ફેમિલી કાર્ડ છાપવાની યોજના ધરાવે છે અને આ ફેમિલી કાર્ડને…

Latest News