ભારત

અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા વેળા રાહુલ ખુબ જ આક્રમક દેખાયા

લોકસભામાં ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ…

હુમલાની દહેશત હોવા છતાં શ્રદ્ધાળુઓમાં કોઇ ભય નહીં: ૧૭૫૩ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના થઇ

જમ્મુ: અમરનાથ યાત્રા દરમિયાન હુમલા કરવાની ત્રાસવાદીઓની યોજના રહેલી છે તેવા હેવાલ આવ્યા બાદપણ અમરનાથના શ્રદ્ધાળુઓમાં કોઇ ભય કે દહેશત…

સુપર સ્પેશ્યાલિટી બ્રાંચનું પરિણામ જાહેર કરાયું

અમદાવાદઃ નેશનલ બોર્ડ એકઝામિનેશન્સ દ્વારા ગત ૬ જુલાઇના રોજ લેવાયેલી મેડિકલમાં પ્રવેશ માટેની સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચની પરીક્ષાનું પરિણામ જાહેર કરી…

મોબ લિંચિંગને લઇ તમામ ઘટના કોઇપણ સરકાર માટે ચિંતાજનક છે ઃ કોંગ્રેસના અસંતુષ્ટ સભ્યો દ્વારા વોકઆઉટ

દેશમાં મોબલિચિંગ એટલે કે વધતી જતી ભીડની હિંસાઓની ઘટના અંગે વિપક્ષે સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કર્યા હતા. મોબ લિંચિંગના મુદ્દે…

બીજી ઓક્ટોબરથી બિનઘૃણાસ્પદ ગુનાઓ માટે દોષિતોને મુક્ત કરાશે

નવીદિલ્હીઃ સરકારે બીજી ઓક્ટોબરથી બિનગંભીર અથવા બિનઘૃણાસ્પદ ગુનાઓ માટે જેલની સજા ગાળી રહેલા મોટી સંખ્યામાં કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો…

અમરનાથ યાત્રા  ૨૬૧૭ શ્રદ્ધાળુની નવી ટીમ રવાના

જમ્મુઃ અમરનાથ યાત્રા યથાવતરીતે જારી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે વધુ ૨૬૧૭ શ્રદ્ધાળુઓની ટીમ રવાના થઇ હતી. કાશ્મીર…

Latest News