ભારત

માત્ર પ્રેમથી જ દેશનું નિર્માણ થશેઃ રાહુલ

નવી દિલ્હીઃ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચામાં હિસ્સો લીધાના એક દિવસ બાદ રાહુલ ગાંધીએ પણ આજે નિવેદન કર્યું હતું.

મોદીના નેતૃત્વમાં ફરી ૨૦૧૯માં સરકાર હશેઃ યોગી આદિત્યનાથ

શાહજહાંપુરઃ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ખેડૂત કલ્યાણ રેલીને સંબોધન કરતી વેળા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી

અલવર ગૌ તસ્કરીની શંકામાં માર મારી એકની ઘાતકી હત્યા

અલવરઃ માર મારીને હત્યા કરી દેવાનો મામલો સપાટી પર આવ્યો છે. મૃતકનું નામ અકબર હોવાનું જાણવા મળ્યું હતું. એવા અહેવાલ પણ…

શેરડીના ખેડૂતોને ખર્ચ મૂલ્ય કરતા ૮૦ ટકા વધુ લાભ અપાશે મોદી

શાહજહાપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આક્રમક રેલી યોજી હતી. આ રેલીમાં મોદીએ લોકસભામાં તેમની સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ…

સેનેટરી નેપકિનને જીએસટીમાંથી મુક્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હીઃ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉÂન્સલની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં અનેક ચીજો પર રાહત આપવાની જાહેરાત…

ભારતીય રાજકારણીની છાપ રાહુલના લીધે ખરાબ થઈ છેઃ અરૂણ જેટલી

નવી દિલ્હીઃ ફ્રાંસના પ્રમુખ મેક્રોન સાથે વાતચીતને લઈને ખોટી માહિતી આપવાનો રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ…

Latest News