ભારત

૧૪ ટકા કૃષિ વિકાસ દર વગર ૨૦૨૨ સુધી ખેડૂતોની આવકને બે ગણી શક્ય નથી:મનમોહનસિંહ

નવીદિલ્હી: પોતાના મૌનના કારણે વિરોધીઓની ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહનસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા…

પાર્ટીના વોટ નેટવર્કને વધારવાની જરૂર  -રાહુલ

નવીદિલ્હી, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ કારોબારી કમિટિની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી, યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ…

અમરનાથ દર્શન માટે ૧૧૭૯ શ્રદ્ધાળુનો કાફલો રવાના થયો

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે આગળ વધી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૧,૧૭૯ શ્રદ્ધાળુઓની નવી…

આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધુ વધી..

મુંબઈ, ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળામાં સંયુક્તરીતે ૫૩,૭૯૯.૭૮ કરોડ વધી ગઇ છે. ત્રણ કંપનીઓની…

મોદી ૨૦૨૪ સુધી વડાપ્રધાન તરીકે રહી શકે છે

નવીદિલ્હી, જ્યારે જળવાયુ પરિવર્તન, ગરીબી અથવા તો શાંતિ સ્થાપિત કરવા જેવી લાંબી અવધિના વૈશ્વિક પડકારોને પહોંચી વળવાની વાત કરવામાં આવે…

મે મહિના સુધી નવ માસમાં ૪૪ લાખ લોકોને રોજગારી

નવીદિલ્હી, રિટાયર્ડમેન્ટ ફંડ બોડી ઇપીએફઓના પેરોલ ડેટા સૂચન કરે છે કે, સપ્ટેમ્બર ૨૦૧૭થી આ વર્ષે મે મહિના સુધી ૪૪,૭૪,૮૫૯ જેટલી…

Latest News