ભારત

સંરક્ષણ મંત્રાલય અને સરકાર પર આડેધડ પ્રહારોઃ રાહુલ વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગ દરખાસ્ત લાવી શકાય

નવીદિલ્હીઃ મોદી સરકારની સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન લોકસભામાં જોરદાર ધાંધલ ધમાલ થઇ હતી. કોંગ્રેસ તરફથી અધ્યક્ષ રાહુલ ગાંધીએ…

રાહુલ ગાંધી ગૃહની ગરિમા જાળવી શક્યા નથીઃ રાહુલની મોદીને ઝપ્પીને લઇ લોકસભાના અધ્યક્ષ નારાજ

નવીદિલ્હીઃ લોકસભામાં વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એકપછી એક તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી…

નરેન્દ્ર મોદી ચોકીદાર નહીં ભાગીદાર બન્યા છે

લોકસભામાં ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા યોજાઈ હતી. કોંગ્રેસ…

રાહુલ ગાંધીના વલણથી મોદી પોતે પણ ચકિત

રાહુલ ગાંધી ગઇ કાલે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આક્રમક દેખાયા હતા. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં એક અજબ નજારો…

અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા વેળા રાહુલ ખુબ જ આક્રમક દેખાયા

લોકસભામાં ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ…

હુમલાની દહેશત હોવા છતાં શ્રદ્ધાળુઓમાં કોઇ ભય નહીં: ૧૭૫૩ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના થઇ

જમ્મુ: અમરનાથ યાત્રા દરમિયાન હુમલા કરવાની ત્રાસવાદીઓની યોજના રહેલી છે તેવા હેવાલ આવ્યા બાદપણ અમરનાથના શ્રદ્ધાળુઓમાં કોઇ ભય કે દહેશત…