અમદાવાદ: સહકારી ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની ઇફકોએ ખેડૂતોને સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી સોશિયલ ઈ-કૉમર્સ એપ “ઇફકો આઈ…
ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૮૦ દ્વારા પદાધિકારનો ઉપયોગ કરી અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિએ ચાર સભ્યોને રાજ્ય સભા માટે નામાંકિત કર્યા છે.
ઉત્તરપ્રદેશની બાગપત જેલમાં મુન્ના બજરંગીની હત્યા મામલે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યુ છે. અખિલેશે કહ્યુ…
ભારતની સર્વોચ્ચ અદાલતે મોદી સરકારને સવાલ પૂછ્યો છેકે, પેટ્રોલ અને ડિઝલના ભાવ એક કેમ નથી. હવાના પ્રદુષણને રોકવા માટેના પ્રયાસમાં…
વિજળી અને પાણીની સમસ્યાને લઇને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પાસે જોરદાર પ્રદર્શન કર્યુ હતુ. દિલ્હીના ભારતીય જનતા…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૪ અને ૧૫ જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી, આઝમગઢ અને મિરઝાપુર જિલ્લાની મુલાકાત લેશે.
Sign in to your account