ભારત

ટ્રેનના ટિકિટ કેન્સલ અને રિફંડના નિયમ ખૂબ કઠોર

નવી દિલ્હીઃ ટિકિટ કેન્સેલેશન બાદ બુકિંગ એમાઉન્ટના રિફન્ડને લઈને ભારતીય રેલવેના નિયમ ખૂબ કઠોર છે. આને લઈને યાત્રીઓ ઘણી વખત…

વારાણસી પુલ દુર્ઘટના – સાત એન્જિનિયરોની ધરપકડ થઈ

વારાણસી: ઉત્તરપ્રદેશના વારાણસી જિલ્લામાં મે મહિનામાં નિર્માણ હેઠળ રહેલા પુલનો એક હિસ્સો ધરાશાયી થવાના કારણે મોટી દુર્ઘટના બની હતી. જેમાં…

મહેબુબા મુફતી દ્વારા વિવાદાસ્પદ માંગણી કરાઈ

જમ્મુ: પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી)માં ભાગલા પાડવા સામે કેન્દ્ર સરકારને ચેતવણી આપ્યાના દિવસો બાદ જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ હવે

લખનૌમાં નામ લીધા વિના રાહુલ પર મોદીના પ્રહાર

લખનૌ: પ્રધાનમંત્રી આવાસ યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે લખનૌમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા મોદીએ

મહારાષ્ટ્રના મહાબલેશ્વરમાં બસ ખીણમાં પડતા ૩૩નાં મોત થયા

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના લોકપ્રિય પ્રવાસી સ્થળ મહાબલેશ્વરમાં એક ભીષણ બસ દુર્ઘટના થઈ છે. આ બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૩ લોકોના મોત…

વરસાદની આફત; ઉત્તરપ્રદેશમાં ૬૦થી વધુના મોત, ભારે નુકસાન

નવી દિલ્હી: ઉત્તર ભારતથી લઇને પશ્ચિમ બંગાળ સુધીના વિસ્તારમાં ભારે વરસાદ જારી રહ્યો છે. પહાડી વિસ્તારોથી લઇને મેદાની ભાગો સુધી ભારે…

Latest News