ભારત

૭૦૦૦૦ કર્મીને પેમેન્ટ પરત કરવા એસબીઆઇ તરફથી સુચના

નવીદિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિન્ડયાએ ૭૦૦૦૦ કર્મચારીઓ પાસેથી એ રકમ પરત કરી દેવા માટે કહ્યું છે…

ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં એક કોન્ટ્રાક્ટરની ઓફિસો પર દરોડા પડાયા ઃ ૧૦૦ કિલો સોનું જપ્ત થયું

ચેન્નાઈઃ આવકવેરા વિભાગના તપાસ અધિકારીઓએ ચેન્નાઈમાં એક કોન્ટ્રાક્ટરની કંપની ઉપર દરોડા પાડ્યા બાદ અભૂતપૂર્વ સંપત્તિ મળી આવી છે. આ મામલામાં…

અમરનાથ ઃ અત્યાર સુધીમાં કુલ ૧૯૭૦૦૦ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

શ્રીનગરઃ અમરનાથ યાત્રા ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ  ગુફામાં કુદરતીરીતે…

મોનસુન સત્રમાં સરકારને ભીંસમાં લેવા માટે વિપક્ષની આક્રમક તૈયારીઓ

નવી દિલ્હીઃ વિરોધ પક્ષો મોનસુન સત્રને લઇને આક્રમક તૈયારી કરી ચુક્યા છે. સરકારને ભીંસમાં લેવા માટે જારદાર યોજના તૈયાર થઇ…

ત્રણેય રાજ્યોમાં ગઠબંધનને લઇને બસપ મક્કમઃ કોઇ એક રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરાશે નહીં

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટી સાથે જોડાણ કરવાના કોંગ્રેસના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે, ત્યારે બહુજન સમાજ પાર્ટીએ સાફ શબ્દોમાં…

આવતીકાલથી મોનસુન સત્ર શરૂ ઃ ત્રિપલ તલાક બિલ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે

સંસદનુ મોનસુન સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યુ છે. આ સત્ર તોફાની બનવાના સાફ સંકેતો દેખાઇ રહ્યા છે. એકબાજુ વિરોધ પક્ષે…

Latest News