ભારત

વોડાફોન-આઈડિયા દ્વારા ૭૨ અબજ ચુકવી દેવાયા

નવીદિલ્હી : વોડાફોન-આઈડિયા સેલ્યુલર મર્જર થશે કે કેમ તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. કારણ કે, વોડાફોન-આઈડિયા…

ગુજરાતના સોમનાથ અને ધોળાવીરા સહિત દેશના 15 સ્થળોને આઇકોન પર્યટન સ્થળો તરીકે વિકસિત કરાશે

પર્યટન મંત્રાલયે દેશના 12 કલસ્ટરોમાં સ્થિત 17 સ્થળોની ઓળખ કરી છે, જેને

વોડાફોન આઈડિયા દેશની સૌથી મોટી કંપની બની જશે

નવીદિલ્હી : મર્જરની સાથે જ વોડાફોન આઈડિયા દેશના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર તરીકે બની જશે. ૩૭.૪ ટકાની રેવન્યુ માર્કેટ હિસ્સેદારી રહેશે.…

મોબ લિંચિંગની ઘટનાઓને લઇને મોદી સરકાર લાલઘૂમ

નવીદિલ્હી: દેશભરમાં સતત થઇ રહેલી મોબ લિંચિંગની ઘટનાઓથી ચિંતિત કેન્દ્ર સરકારે આનો નિકાલ લાવવા માટે એક ઉચ્ચસ્તરીય કમિટિની રચના કરવાનો નિર્ણય…

પ્રધાનમંત્રીએ રવાંડા સરકારના ગિરિંકા કાર્યક્રમ અંતર્ગત રુવરૂ ગામના લોકોને આપી ગાયોની ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવાંડા સરકારના ગિરિંકા કાર્યક્રમ અંતર્ગત ગામલોકોને 200 ગાયો ભેટ આપી, જેમની પાસે અત્યાર સુધી ગાય ન હતી.…

શિવસેના એકલા હાથે ચૂંટણી લડશેઃ હવે મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન તુટે તેવા એંધાણ

મુંબઈ: મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન તુટે તેવા સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે. ભાજપ બાદ શિવસેનાએ જાહેરાત કરી છે કે તે ૨૦૧૯માં યોજાનારી…

Latest News