ભારત

હવે અન્ય ૫૦ હજાર કરોડની યોજના ટૂંક સમયમાં લોંચ થશે- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

લખનૌ : લખનૌમાં એક કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ માટે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ૮૧ મૂડી રોકાણના પ્રોજેક્ટો લોન્ચ કરવામાં આવ્યા ત્યારે મુખ્યમંત્રી…

પુર – ૬૪ વર્ષમાં એક લાખથી પણ વધુ લોકોના થયેલા મોત

નવી દિલ્હી : દેશમાં છેલ્લા ૬૪ વર્ષના ગાળામાં પુરના કારણે ૧.૦૭ લાખ લોકોના મોત થઈ ચુક્યા છે. આઠ કરોડથી વધારે મકાનોને…

ઉદ્યોગપતિઓની પણ દેશના નિર્માણમાં ભૂમિકા છે – મોદી

લખનૌ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર અને પાર્ટી પર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટેના આરોપો ઉપર પણ સ્પષ્ટ રીતે જવાબ આપ્યા…

દિલ્હી – યમુના નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર

નવી દિલ્હી : દિલ્હીમાં યમુના નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ચુકી છે. જેના પરિણામ સ્વરૂપે સ્થિતિ  ચિંતાજનક બની ગઈ…

RBI પોલિસી મિટીંગ આજથી શરૂ – વ્યાજદર વધે તેવા સંકેતો

મુંબઈ: આરબીઆઈની નાણાંકીય નીતિ કમિટી (એમપીસી)ની બેઠક આવતીકાલથી શરૂ થઈ રહી છે જે પહેલી ઓગસ્ટ સુધી

ટ્રેનના ટિકિટ કેન્સલ અને રિફંડના નિયમ ખૂબ કઠોર

નવી દિલ્હીઃ ટિકિટ કેન્સેલેશન બાદ બુકિંગ એમાઉન્ટના રિફન્ડને લઈને ભારતીય રેલવેના નિયમ ખૂબ કઠોર છે. આને લઈને યાત્રીઓ ઘણી વખત…

Latest News