ભારત

અમરનાથમાં અત્યાર સુધી ૨.૭૦ લાખ શ્રદ્ધાળુઓના દર્શન

અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથના દર્શન માટે આજે ૫૨૮ વધુ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના…

શોપિયનમાં ભીષણ અથડામણમાં પાંચ કુખ્યાત ત્રાસવાદીઓ ફુંકાયા

શ્રીનગર :  જમ્મુકાશ્મીરના શોપિયનમાં ભારતીય સેનાને આજે મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પાંચ કુખ્યાત…

૩૦૦થી વધારે દવા પર ટુંક સમયમાં જ પ્રતિબંધ લદાશે

નવી દિલ્હી : આરોગ્ય મંત્રાલય દેશની સર્વોચ્ચ ડ્રગ એડવાઇજરી બોડીની એક પેટા સમિતીની ભલામણને માનીને ટુંક સમયમાં જ ૩૦૦થી વધારે…

કોઇપણ ટેલિકોમ કંપનીને યુઆઈડીએઆઈ હેલ્પલાઈન નંબર સેવ કરવા કહ્યું નથીઃ યુઆઈડીએઆઈની સ્પષ્ટતા

નવીદિલ્હી: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ)એ કેટલાક મોબાઇલ ફોનની એડ્રેસ બુકમાં

મોદી સરકારે મેહુલ ચોક્સીને ફરાર થવામાં મદદ કરી : કોંગ્રેસ

નવી દિલ્હી : કોંગ્રેસે મોદી સરકાર ઉપર પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે, એન્ટીગુવા તરફથી આવેલ ચોંકાવનારા રિપોર્ટથી સ્પષ્ટ થાય…

શેલ્ટર હોમ રેપ કેસની ઘટના ખુબ શરમજનક : નીતિશકુમાર

પટના :   બિહારના મુઝફ્ફરપુરમાં બાળાગૃહ બળાત્કારના કેસમાં આખરે મુખ્યમંત્રી નીતિશકુમારે પોતાનું મૌન તોડ્યું હતું. મુઝફ્ફરપુરના આ જધન્ય કાંડમાં આરજેડી,…

Latest News