ભારત

કરૂણાનિધિના અનેક સમર્થકો આઘાતથી બેભાન થયા

ચેન્નાઇ : તમિળનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ડીએમકેના વડા એમ કરૂણાનિધિના અંતિમ સંસ્કાર વેળા લોકો ઉમટી પડ્યા હતા.

હિન્દુ હોવા છતાં કરૂણાની દફનવિધિ કરવામાં આવીઃ જયલલિતા અને કરૂણાનિધિએ પરંપરા જાળવી

ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે ડીએમકેના અધ્યક્ષ અને તમિળનાડુનના દ્રવિડ આંદોલનના યોદ્ધા કરૂણાનિધિને મરીના બીચ ઉપર દફનાવવાની

કરૂણાનિધિના દર્શન માટે પડાપડી વેળા ભાગદોડ

ચેન્નાઈઃ ચેન્નાઈમાં રાજાજી હોલ ખાતે મચી ગયેલી ભાગદોડમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય ૩૦ લોકો ઘાયલ થયા હતા.…

મોદી, રાહુલ, રજનીકાંત અને કમલ હાસન દ્વારા પણ કરૂણાનિધિને અંજલિ

ચેન્નાઈ: કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ફિલ્મ સ્ટાર રજનીકાંત, ફિલ્મ સ્ટાર કમલ હસન સહિતની…

કરૂણાનિધિની દફનવિધિમાં લોકો ઉમટી પડ્યા ઃ અનેક ભાવનાશીલ

ચેન્નાઇઃ તમિળનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ડીએમકેના વડા એમ કરૂણાનિધિના અંતિમ સંસ્કાર વેળા લોકો ઉમટી પડ્યા હતા.

બિહાર શેલ્ટર હોમ ઃ દબાણ વચ્ચે મન્જુ વર્માનું રાજીનામુ

પટણાઃ મુઝફ્ફરપુર ગૃહ રેપ કાંડમાં વિપક્ષના વધતા જતાં દબાણ વચ્ચે બિહારના સામાજિક કલ્યાણમંત્રી મંજુ વર્માએ આજે રાજીનામુ આપી

Latest News