ભારત

કુદરત સાથે સંઘર્ષનો રસ્તો માનવીએ જ પસંદ કર્યો છે

નવી દિલ્હી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪૬મી વખત મન કી બાત કાર્યક્રમમાં દેશના લોકો સાથે જુદા જુદા વિષય ઉપર વાત કરી…

મુજફ્ફરનગર શેલ્ટર કેસમાં સીબીઆઈ દ્વારા કેસ દાખલ

પટણા :  બિહારના મુજફ્ફરનગરના સેલટર હોમમાં યુવતીઓથી રેપના મામલામાં સીબીઆઈએ આખરે રાજ્ય સરકારની અપીલ પર કેસ દાખલ કરી દીધો છે.…

હવે અન્ય ૫૦ હજાર કરોડની યોજના ટૂંક સમયમાં લોંચ થશે- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

લખનૌ : લખનૌમાં એક કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ માટે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ૮૧ મૂડી રોકાણના પ્રોજેક્ટો લોન્ચ કરવામાં આવ્યા ત્યારે મુખ્યમંત્રી…

પુર – ૬૪ વર્ષમાં એક લાખથી પણ વધુ લોકોના થયેલા મોત

નવી દિલ્હી : દેશમાં છેલ્લા ૬૪ વર્ષના ગાળામાં પુરના કારણે ૧.૦૭ લાખ લોકોના મોત થઈ ચુક્યા છે. આઠ કરોડથી વધારે મકાનોને…

ઉદ્યોગપતિઓની પણ દેશના નિર્માણમાં ભૂમિકા છે – મોદી

લખનૌ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર અને પાર્ટી પર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટેના આરોપો ઉપર પણ સ્પષ્ટ રીતે જવાબ આપ્યા…

દિલ્હી – યમુના નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર

નવી દિલ્હી : દિલ્હીમાં યમુના નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ચુકી છે. જેના પરિણામ સ્વરૂપે સ્થિતિ  ચિંતાજનક બની ગઈ…

Latest News