ભારત

કેન્દ્ર સરકાર ટેકહોમ સેલરી વધારી દેવા માટેની તૈયારીમાં

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે સોશિયલ સિક્યુરિટી કન્ટ્રીબ્યુશન એટલે કે પ્રોવિડેન્ટ ફંડ જેવી બાબતમાં સેલરીતી યોગદાનને…

એનઆરસી – અમિત શાહના નિવેદન ઉપર ફરી હોબાળો

નવી દિલ્હી : રાજ્યસભાની કાર્યવાહી આજે શરૂ થતાની સાથેજ ભારે ધાંધલ ધમાલ શરૂ થઇ ગઇ હતી. આજે કાર્યવાહી શરૂ થતાની સાથે…

૪૦ લાખ લોકોની સામે કઠોર કાર્યવાહી ન કરવા આદેશ થયો

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, આસામમાં નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝનના ફાઇનલ ડ્રાફ્ટમાં સામેલ ન કરવામાં આવેલા ૪૦…

મરાઠા અનામત : જેલ ભરો આંદોલન અને હાઇવે બંધ

મુંબઇ:  મરાઠા અનામતની માંગને લઇને મહારાષ્ટ્રમાં ફરી એકવાર સ્થિતી વિસ્ફોટક બની ગઇ છે. આજે પોતાની માંગોને લઇને માર્ગો પર ઉતરેલા લોકોએ…

મ્યાનમાર સાથે મંત્રણા ચાલી રહી હોવાની ખાતરી આપી રોહિગ્યા દેશની આંતરિક સુરક્ષા માટે ખતરારૂપ -રિજ્જુ

નવીદિલ્હી : આસામમાં નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝન (એનઆરસી)માં ૪૦ લાખ લોકોને સામેલ નહીં કરવાના મુદ્દા ઉપર સંસદમાં ભારે ધાંધલ ધમાલ થઇ…

જે લોકોએ સત્તા આપી તેમને  શરણાર્થી બનાવાયા – મમતા

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આસામમાં નેશનલ રજિસ્ટ્રાર ઓફ સિટિઝન (એનઆરસી)માં આશરે ૪૦ લાખ લોકોના નામ ન હોવાને લઇને…

Latest News