ભારત

મોદી સરકારે મેહુલ ચોક્સીને ફરાર થવામાં મદદ કરી : કોંગ્રેસ

નવી દિલ્હી : કોંગ્રેસે મોદી સરકાર ઉપર પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે, એન્ટીગુવા તરફથી આવેલ ચોંકાવનારા રિપોર્ટથી સ્પષ્ટ થાય…

શેલ્ટર હોમ રેપ કેસની ઘટના ખુબ શરમજનક : નીતિશકુમાર

પટના :   બિહારના મુઝફ્ફરપુરમાં બાળાગૃહ બળાત્કારના કેસમાં આખરે મુખ્યમંત્રી નીતિશકુમારે પોતાનું મૌન તોડ્યું હતું. મુઝફ્ફરપુરના આ જધન્ય કાંડમાં આરજેડી,…

પ્રમોશનમાં અનામત – સુપ્રીમની બંધારણીય બેંચ નક્કી કરે તે જરૂરી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં પ્રમોશનમાં એસસી એસટી અનામત સાથે જોડાયેલ ૧૨ વર્ષ જુના નાગરાજ જજમેન્ટના કેસમાં મહત્વની સુનાવણી ચાલી…

રેલ મંત્રાલય દ્વારા સહાયક લોકો અને પાયલટ અને ટેકનિશ્યનોની ભરતી ૬૦૦૦૦ જગ્યા થવાની સંભાવના

રેલ મંત્રાલયે ફેબ્રુઆરી, ૨૦૧૮માં સહાયક લોકો પાયલટ (એએલપી) અને ટેકનીશ્યનોની ભરતી માટે ૨૬૫૦૨ જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી. સીઆએન ૦૧/૨૦૧૮ના…

અમરનાથ : દર્શન કરનારની સંખ્યા હવે અઢી લાખથી વધુ

શ્રીનગર :  અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે. અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી કુલ ૨.૬૬ લાખથી વધારે…

અન્નાદ્રમુક અને ભાજપ વચ્ચેના સંબંધ ખુબ મજબુત બન્યા

ચેન્નાઇ : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અને અન્નાદ્રમુક વચ્ચેના સંબંધ દિન પ્રતિદિન વધુને વધુ મજબુત બની રહ્યા છે. અન્નાદ્રમુકે ભાજપની સાથે…

Latest News