ભારત

મોનસૂન સિઝનઃ ભારે વરસાદ અને પુરથી ૭૧૮ના મોત થયા

નવી દિલ્હીઃ દેશમાં મોનસૂનની વર્તમાન સિઝનમાં હજુ સુધી ૭૧૮થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા આંકડામાં

વસુંધરારાજેની ચાલઃ અનેક ગામોના નામ બદલી દેવાયા

જયપુરઃ રાજસ્થાનમાં ચૂંટણીને લઈને પ્રદેશની વસુંધરા રાજે સરકાર લાંબા સમયથી અધુરી રહેલી માંગને લઈને અમલીકરણની

રાફેલ ડીલ, ભ્રષ્ટાચાર, રોજગાર મામલે વડાપ્રધાન મૌન છેઃ રાહુલ

જયપુરઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના સત્તારૂઢ ભાજપ ઉપર આજે તેજાબી પ્રહાર કર્યા

મુસ્લિમને પિલ્લા કહેનાર પીએમ બની શકે તેવું વિચાર્યું જ ન હતું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે હંમેશા વિવાદમાં રહેનાર અને કોંગ્રેસમાંથી

IIT ન્યુ ઈન્ડિયાના આધાર સ્તંભ તરીકેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં આઈઆઈટી બોમ્બેના ૫૬માં દિક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી અને

બાળગૃહના બાળકોના આધાર ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ સાથે લીન્ક

નવી દિલ્હીઃ બાલ આશ્રય ગૃહમાં રહેતા ૩૦ હજારથી વધુ બાળકોના આધાર કાર્ડને ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ સાથે જોડી દેવામાં આવ્યા છે.

Latest News