ભારત

ત્રણ દિવસના બ્રેક બાદ અમરનાથ યાત્રા શરૂઃ ૫૪૮ શ્રદ્ધાળુ રવાના

શ્રીનગર: અમરનાથ યાત્રા ત્રણ દિવસ સુધી બંધ રહ્યા બાદ આજે ફરી શરૂ થઇ હતી. સવારમાં સઘન સુરક્ષા વચ્ચે ૫૪૮ શ્રદ્ધાળુઓની

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભવ્ય કાર્યક્રમમાં લોંચ થશે

નવી દિલ્હીઃ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકને ભવ્ય કાર્યક્રમની વચ્ચે દિલ્હીમાં લોંચ કરવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

લડાખઃ  ભારતીય સરહદથી ચીની સેનિકો અંતે પરત ફર્યા

લડાખ: પૂર્વીય લડાખના ડેમચોક સેક્ટરમાં ભારતીય સરહદમાંથી ચીની સેનિકો પરત ફર્યા છે સાથે સાથે પોતાના ટેન્ટ પણ દુર કરી

અંકુશરેખા પર યુદ્ધવિરામનો ભંગ કરી પાકિસ્તાનો ફરીથી ગોળીબારઃ ચાર ભારતીય જવાનોને નજીવી ઇજાઓ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લામાં તંગધાર સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધવિરામનો ભંગ કરીને ફરી એકવાર ભીષણ

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીનું 93 વર્ષની વયે નિધનઃ સાંજે 5:05 કલાકે એમ્સ ખાતે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. એમ્સ દ્વારા  થોડા સમય પહેલા

કોચિ શહેરમાં પણ તમામ સેવા સંપૂર્ણપણે ઠપ

નવી દિલ્હી : કેરળમાં અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. જળતાંડવની સ્થિતી વચ્ચે લાખો લોકો

Latest News