ભારત

કેરળ જળપ્રલય ઃ અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે રાહુલ જશે

નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આવતીકાલથી કેરળના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. કોંગ્રેસ પ્રમુખ સૌથી પહેલા કેરળના પાટનગરમાં પહોંચશે. થિરુવનંતપુરમથી…

મારામારી કેસઃ એએપીના સભ્યોની અરજી અસ્વિકાર

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય સચિવ અંશુપ્રકાશની સાથે મારામારી કરવાના મામલામાં પટીયાલા હાઉસ કોર્ટે આમ આદમી પાર્ટીના

જનતાના આશિર્વાદથી ફરીથી મુખ્યમંત્રી બનશેઃ સિદ્ધારમૈયા

બેંગલોર: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ દાવો કર્યો હતો કે તેઓ ફરી એકવાર રાજ્યમાં

નેવી માટે ૧૧૧ હેલિકોપ્ટરો માટે ૨૧ હજાર કરોડની ડિલને મંજુરીઃ આર્મી અને નેવીની તાકાતમાં અનેકગણો વધારો કરવા નિર્ણય

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે આર્મી અને નેવી માટે મોટી ખરીદી કરવાને આજે લીલઝંડી આપી હતી. આમાં નૌકાસેના માટે ૧૧૧

રાહુલના નિવેદન અંગે ચિદમ્બરમની પ્રતિક્રિયા, રાહુલને જવાબદાર ઠેરવી શકાય નહીં

નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે ૧૯૮૪ના રમખાણોમાં કોંગ્રેસની સંડોવણી ન હોવાને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર

રાહુલ હત્યારાઓની સાથે છે તે તેમના નિવેદનોથી સ્પષ્ટ થાય છે

ચંદીગઢઃ વર્ષ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો મુદ્દે નિવેદનને લઈને રાહુલ ગાંધી વિવાદોના ઘેરામાં આવી ગયા છે. એકબાજુ પાર્ટીને