ભારત

માલેગાંવ બ્લાસ્ટ : પુરોહિતની અરજી પર સુનાવણી અંતે ટળી

નવી દિલ્હી: વર્ષ ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટના મામલામાં આરોપી કર્નલ શ્રીકાંત પુરોહિતની અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મોટા હુમલા કરવા ત્રાસવાદીઓ તૈયારીમાં છે ઃ હેવાલમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી: જમ્મુકાશ્મીરમાં ચોક્કસ વિસ્તારમાં મોટા હુમલા કરવાની યોજના ત્રાસવાદીઓ બનાવી રહ્યા છે. સેના અને સુરક્ષા દળોના કઠોર

કેરળ પુર ઃ માત્ર ૧૪ દિનમાં રાહતનો આંકડો ૭૧૪ કરોડ, કેન્દ્રની ૬૦૦ કરોડની સહાય કરતા ૨૦ ટકા વધુ

કોચી: કેરળમાં વિનાશકારી પુર બાદ એકબાજુ સ્થિતીને સામાન્ય બનાવવાના પ્રયાસ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ

સ્ટાલિન ડીએમકે પ્રમુખ તરીકે ચૂંટાયા ઃ નવા યુગની શરૂઆત

ચેન્નાઇ: સ્વર્ગસ્થ કરૂણાનિધીના પુત્ર  એકે સ્ટાલિન આજે ડીએમકે પ્રમુખ તરીકે બિનહરિફ ચૂંટાઇ આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી તમામ

સીબીઆઇના આરોપથી ચિદમ્બરમ મુશ્કેલીમાં, ચિદમ્બરમે એરસેલ કેસ માટે ૧.૧૩ કરોડ લીધાનો ઘટસ્ફોટ

નવી દિલ્હી: એરસેલ-મેક્સીસ ડીલના મામલે પૂર્વ કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલી હજુ ઓછી થઇ રહી નથી. હવે તપાસ સંસ્થા

સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહેલા પીએમ મોદી હવે લિંક્ડઇન પર પણ છવાઇ ગયા છે

મુંબઇ: ફેસબુક અને ટ્વીટર જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર દુમ મચાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ