ભારત

આજથી ગોવન કાર્નિવલનું આયોજન : ઉત્સુકતા વધી કાલ્દિબ કાલ્ડિન

અમદાવાદ: નોવોટેલ, અમદાવાદ દ્વારા તા.૧૭ ઓગસ્ટથી તા.૨૬ ઓગસ્ટ દરમ્યાન ધ સ્કવેર ખાતે સૌ પ્રથમવાર અનોખા ગોવન

તેલ આયાતનું બિલ ૨૬ અબજ ડોલર સુધી વધશે

નવીદિલ્હી: ભારતનું ક્રૂડ ઓઇલ આયાત બિલ ૨૦૧૮-૧૯માં ૨૬ અબજ ડોલર સુધી વધી શકે છે. વિદેશી ચીજા મોંઘી બની રહી છે.…

મનમોહનસિંહે તો વાજપેયીને ભીષ્મ પિતામહ ગણાવ્યા હતા

નવીદિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે એમ્સમાં બે મહિના સુધી સારવાર હેઠળ રહ્યા બાદ અવસાન થયું હતું.

વાજપેયી ૧૯૫૧થી સક્રિય, ૧૯૬૮-૭૩માં જનસંઘના પ્રમુખ બન્યા

નવીદિલ્હી: કાલ કે કપાલ પર લિખતા મિટાતા હું દ્વારા તમામને પ્રેરિત કરનાર અટલ અવાજ આજે હંમેશ માટે ખામોશ થઇ જતાં

પાંચ વર્ષની અવધિપૂર્ણ કરનાર વાજપેયી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન

નવીદિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે એમ્સમાં બે મહિના સુધી સારવાર હેઠળ રહ્યા બાદ અવસાન થયું હતું.

દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક – આજે અંતિમવિધિ થશે

નવીદિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાન બાદ સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી.

Latest News