ભારત

અટલજી ની અસ્થિઓ હરિદ્વારમાં ગંગામાં લિન :સમર્થક ઉમટ્યા

નવી દિલ્હી :દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અસ્થિઓને આજે હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી. આ પહેલા સવારે…

કેરળ પુર : ૨૦૦૦૦ કરોડનું કારોબારી નુકસાન થઇ ચુક્યું

કોચી: ગોડ્‌સ ઓફ કન્ટ્રીના નામથી લોકપ્રિય કેરળમાં ભારે વરસાદ અને પુરથી અર્થતંત્રને મોટો ફટકો પડી ગયો છે. ઉદ્યોગ સંસ્થા એસોચેમના…

કેરળ : રાહત કેમ્પોમાં હવે રોગચાળાનો ભય

કોચી: કેરળમાં વરસાદની ગતિ ધીમી પડી હોવા છતાં અનેક ખતરાઓ રહેલા છે. કેરળમાં જળપ્રલયના તાંડવ વચ્ચે બચાવ અને રાહત કામગીરી…

અમરનાથ દર્શન માટે ૧૪૮ શ્રદ્ધાળુની ટીમ રવાના કરાઇ

શ્રીનગર: અમરનાથ દર્શન માટે આજે વહેલી પરોઢે ૧૪૮ શ્રદ્ધાળુઓની નાની ટુકડી રવાના થઇ હતી. આ ૧૪૮ શ્રદ્ધાળુઓમાં ૪૯ મહિલાનો સમાવેશ…

નર્મદા ડેમમાં જળસપાટી ૧૧૪ મીટરથી વધારે થઇ

અમદાવાદ: ઉપરવાસમાં ભારે વરસાદ અને નવા નીરની આવકના કારણે રાજયના નર્મદા ડેમમાં જળસપાટી ૧૧૪.૩૪ મીટરથી વધુ પહોંચી ગઇ હતી.  છેલ્લા…

જયલલિતાના મૃત્યુ કેસમાં તબીબોની પૂછપરછ કરાશે

ચેન્નાઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ તરફ દોરી જનાર સંજોગોમાં તપાસ કરનાર જસ્ટીસ એ અરૂમુગસ્વામી

Latest News