ભારત

મહારાષ્ટ્રના જાલનામાં થયેલી હિંસા બાદ SPની પર કાર્યવાહી

મહારાષ્ટ્રના જાલનામાં હિંસા વચ્ચે મરાઠા સંગઠનોએ આજે ??ઔરંગાબાદ બંધનું એલાન આપ્યું છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.…

સમગ્ર ઓડિશામાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ૭ સપ્ટેમ્બર સુધી યલો એલર્ટ

હાલમાં ઓડિશામાં આકાશી આફત તબાહી મચાવી રહી છે. ૨ સપ્ટેમ્બર શનિવારના રોજ રાજ્યભરમાં બે કલાકમાં ૬૧ હજાર વખત વીજળી પડી,…

લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232 બી3 દ્વારા નશા મુક્તિ ડ્રગ અવેરનેસ મિશનનો ઉદઘાટન સમારોહ યોજાયો

લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ વિશ્વની અગ્રગણ્ય સેવાકીય સંસ્થા છે. જેના અનેક સેવાકીય અને સમાજને પ્રેરણા આપતા કાર્યો એક મિશાલ સમાન છે.…

ફૂડ અને ફૂડ ટેક્નોલોજી માટે ભારતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, ‘અનુટેક – ઈન્ટરનેશનલ
ફૂડટેક ઈન્ડિયા’ અને ‘અનુફૂડ ઈન્ડિયા’ 7 સપ્ટેમ્બરથી મુંબઈમાં

બહુપ્રતીક્ષિત વેપાર મેળાઓ 'અનુટેક - ઈન્ટરનેશનલ ફૂડટેક ઈન્ડિયા' અને 'અનુફૂડ ઈન્ડિયા' આ વર્ષે 7 થી 9 સપ્ટેમ્બર 2023 દરમિયાન બોમ્બે…

મધ્યપ્રદેશમાં ૩૯૦૦૦થી વધુ ગુનેગારો જામીન પર ફરે છે, જેમને આજે પણ શોધી રહી છે પોલીસ!..

મધ્યપ્રદેશમાં ૩૯,૮૯૩ ગુનેગારો જામીન પર જેલની બહાર છે. આમાંના ઘણા ગુનેગારોના જામીન રદ થયા છે, પરંતુ ૫૨ જિલ્લાની પોલીસ તેમને…

મણિપુર હિંસામાં અત્યાર સુધી ૧૬૦થી વધુ લોકોના મોત થયા

CBIએ મણિપુર હિંસા કેસની તપાસ શરૂ કરી છે. તેમની પાસે હવે ૨૭ કેસ છે. જેમાંથી ૧૯ કેસ મહિલાઓ પર થતા…

Latest News