ભારત

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રાફટ અને વાનગીઓનો ભવ્ય મહોત્સવ એટલે હુનર મહોત્સવનું આયોજન

હુનર મહોત્સવ જે ભારતીય હસ્તકલા અને વાનગીઓ ની ઉજવણી કરતા એક ભવ્ય પ્રદર્શની છે એનું અનાવરણ અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા…

અગ્રણી EDTECH Physics Wallah(પીડબ્લ્યુ) દ્વારા ભારતનાં 50 શહેરમાં વિદ્યાપીઠ નામે 74 ઓફફલાઈન સેન્ટરોમાં વિસ્તરણ કરવામાં આવ્યું

PW દ્વારા ભારતભરમાં ફિઝિક્સ વાલા નેશનલ સ્કોલરશિપ કમ એડમિશન ટેસ્ટનો ફેઝ 2 લોન્ચ કર્યો, જેમાં રૂ. 200 કરોડની સ્કોલરશિપ આપવામાં…

ચેતી જજો !!! અપૂરતી ઊંઘ સ્ટ્રોંગ હાર્ટ એટેકનું મુખ્ય કારણ , સ્ટડી ગ્રુપમાં સામે આવ્યું

અમદાવાદ,: હૃદયરોગના જોખમના પરિબળો પરના વિશ્વવ્યાપી સંશોધનમાં અપૂરતી ઊંઘને હૃદયરોગના હુમલાના જોખમના નોંધપાત્ર પરિમાણ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. કાર્ડિયોલોજિસ્ટ…

પૂર્વ અમદાવાદમાં સૌ પ્રથમ – બાળકો માટે અનોખી એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વટરી ડોમ લેબનું ઉદ્ઘાટન

અમદાવાદ - વોરિયન સાયન્ટિફિક પ્રાઇવેટ લિમિટેડ એક કોસ્મિક ગેટવે ખોલવા માટે તૈયાર છે જે બ્રહ્માંડના રહસ્યોને પ્રેરિત, શિક્ષિત અને ઉજાગર…

દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ સરદાર જયંતિ પર કરશે રાજવી વંશજોનું સન્માન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે ૧૦૦ વીધા જમીનમાં ૧૦૦ કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું…

“મિશન વાસ્તુ: ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે ઇન્ડિયાની ડેસ્ટીની રીશેપ કરવા માટે વાસ્તુ સાયન્સની ભૂમિકા” અંગે પ્રકાશ પાડવા યોજાયો સેમિનાર

અમદાવાદ: શહેરમાં મિશન વાસ્તુશાસ્ત્ર આધારિત એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વાસ્તુશાસ્ત્રના અભ્યાસુ નિષ્ણાત અગ્રણીઓ જોડાયા હતા.…

Latest News