ભારત

ભીષણ અથડામણમાં વધુ ત્રણ ત્રાસવાદી મોતને ઘાટ

જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરના ફતેહ કદાલ વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે

વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી ૧૦ હજારની સિદ્ધી મેળવશે

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૨૧મી ઓક્ટોબરના દિવસથી પાંચ વન ડે મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ શ્રેણીમાં

AMU  વિવાદમાં મધ્યસ્થી કરવાનો રાજનાથને અનુરોધ

કાશ્મીરમાં કુખ્યાત મન્નાન વાની એન્કાઉન્ટરમાં ઠાર થયા બાદથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિવાદનો દોર જારી રહ્યો છે.

ભારતમાં તેલ પુરવઠો કોઇ સમસ્યા નથી, કિંમતો વધશે

ઇરાન ઉપર આગામી મહિનાથી લાગૂ થનાર અમેરિકી પ્રતિબંધ અમલી બને તે પહેલા જ ભારતે કહ્યું છે કે, તેલની

રાણે ભાજપને તોડવા માટે ઇચ્છુક હતા : ચેલ્લાકુમાર

  ગોવામાં કોંગ્રેસના પ્રભારી અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ચેલ્લાકુમારે દાવો કર્યો છે કે, ગોવાની ભાજપ સરકારમાં મંત્રી રહેલા વિશ્વજીત

બજારમાં રિક્વરી જારી : વધુ ૧૫૬ પોઇન્ટ સુધીનો સુધાર

શેરબજારમાં આજે સવારે રિક્વરી જાવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સમાં છેલ્લા સમાચાર