ભારત

ટ્રેન અકસ્માત અંગે સિદ્ધુની પત્નીની પ્રતિક્રિયા

ચંદીગઢ : રાવણ દહનના ગાળા દરમિયાન દુર્ઘટના પર રાજકીય આરોપ પ્રતિઆરોપના દોર શરૂ થઈ ચુક્યા છે. દશેરાના જે કાર્યક્રમ

કાર્યક્રમ માટે મંજુરી લેવાઈ ન હતી : રેલવે તંત્ર

ચંદીગઢ:  પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટનાના સંદર્ભમાં રેલવેનું કહેવું છે કે પૂતળા દહનને જાવા માટે

રામ મંદિર નિર્માણની તૈયારી હાથ ધરો : યોગીની અપીલ

ગોરખપુર:  ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની વાત કરીને તમામને

વનડે મેચ : વિન્ડીઝે ૬૧ અને ભારતે કુલ ૫૬ મેચ જીતી છે

ગુવાહાટી : ગુવાહાટીમાં આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ વન ડે મેચોની શ્રેણીની પ્રથમ ડે નાઇટ વનડે મેચ રમાનાર

ટ્રેન અકસ્માત બાદ પાટાની આસપાસ લાશો વિખેરાઇ   

ચંદીગઢ: પંજાબના અમૃતસર નજીક ટ્રેન અકસ્માત થયા બાદ ભારે હાહાકાર મચી ગયો હતો. ચારેબાજુ લાશો નજરે પડી રહી હતી.

પંજાબ ટ્રેન અકસ્માત : મૃતાંક ૬૧, હજુ કેટલાક ગંભીર છે

ચંદીગઢ: પંજાબના અમૃતસરમાં થયેલી મોટી ટ્રેન દુર્ઘટનામાં મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૭૧