ભારત

લોકશાહીની હત્યા કરાઈ છે : માયાવતીનો આક્ષેપ

લખનૌ : બહુજન સમાજ પાર્ટીના વડા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને

બેંકિંગ અને એફએમસીજી શેરમાં વેચવાલી :  સેંસેક્સમાં મોટો ઘટાડો

મુંબઇ : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટીને બંધ રહ્યો હતો. બેંકિંગ અને…

ડૂબતા રાજવંશને બચાવવા રાહુલ ખોટા નિવેદન કરે છે

નવી દિલ્હી : કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ બ્લોગ લખીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર આજે પ્રહાર કર્યા હતા. જેટલીએ બ્લોગમાં

અખિલેશને એરપોર્ટ ઉપર રોકી દેવાતા ભારે હોબાળો

લખનૌ : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને અલ્હાબાદ યુનિવર્સિટી જતા પહેલા લખનૌ વિમાની મથકે રોકી લેવામાં

ઇન્ડિગોની ૩૦ ફ્લાઇટો રદ

નવી દિલ્હી : પાયલોટોની કમીના પરિણામ સ્વરુપે ઇન્ડિગોની ૩૦ ફ્લાઇટો આજે રદ કરવામાં આવી હતી. યાત્રીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો…

ઓસ્ટ્રેલિયન સિરિઝ માટે ૧૫મીએ ટીમની પસંદગી

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા સામે રમાનારી શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી ૧૫મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવનાર છે.

Latest News