સુરત

રાજપીપળામાં રૂ. ૧૦૦ કરોડનું આદિવાસી મ્યુઝિયમ બનશેઃ મુખ્યમંત્રી

તાપીઃ તાપી જિલ્લાના નિઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્યમંત્રી સહભાગી થયા હતા. આદિવાસી સમાજની વિશાળ

મિર્ચીના લોન્ચિંગ પર સીએમ રૂપાણીએ તેમના સૌપ્રથમ ડીએમ ભરૂચ મોકલ્યા

ભરૂચઃ ભારતના નંબર. 1 રેડિયો સ્ટેશન, રેડિયો મિર્ચીએ આજે ભરૂચમાં પ્રથમ નવા સ્ટેશન સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું છે. ભરૂચ સ્ટેશનનું…

સગર્ભા મહિલાને પતિના અમાનુષી ત્રાસથી ૧૮૧ અભયમે મુક્તિ અપાવ

સુરત: મહિલાઓને અભયદાન આપતી ૧૮૧ મહિલા હેલ્પલાઇને ફરી એકવાર પોતાની ઉમદા ફરજ અદા કરી છે. વાત એમ છે કે, સુરતની…

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળની પરિસ્થિતી ઉભી થતા પાક બચાવવા અને નવા પાકનુ વાવેતર કરવા ભલામણ

રાજયમાં થયેલ સારા વરસાદના પરિણામે રાજ્યભરમાં ૩૮.૭૧ લાખ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. રાજયમાં સરેરાશ ૮૩૧ મી.મી. ની સામે…

આઈટી ખાતાની ગુજરાતના નવ ડિફોલ્ટરોની યાદી જાહેર

અમદાવાદ: આવકવેરા વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં નવ મોટા અને નાદાર ડિફોલ્ટરની યાદી જાહેર કરવામાં આવી છે. આયકર વિભાગે ૨૦૧૭-૧૮નાં ગુજરાતનાં ૯…

પૂર નિયંત્રણ એકમ દ્વારા રાજયના ૨૦ જળાશયો હાઇ એલર્ટ અને ૦૬ જળાશયોને એલર્ટ કરાયા

રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૨૪ જુલાઇના રોજ સવારે ૮ કલાકે પૂરા થતા ચોવીસ કલાક…