અમદાવાદ

ગંદગી કરતા એકમો સામે તંત્ર કઠોર – ૯૯ એકમો સીલ થયા

અમદાવાદ : અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશાનુસાર જાહેર રસ્તા પર ગંદકી ફેંકનારા ધંધાકીય એકમો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી…

હાર્દિકના ઉપવાસ આંદોલન માત્ર રાજકીય સ્ટંટ તરીકે છે

અમદાવાદ : પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના આગામી તા.૨૫ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા ઉપવાસ આંદોલનનો હવે બ્રહ્મ સમાજ…

૨૭મા આર્કિટેક્ટ ઓફ ધ યર એવોર્ડ્‌સના વિજેતાઓની જાહેરાત કરી

અમદાવાદઃ ભારતની અગ્રણી સિમેન્ટ કંપની જેકે સિમેન્ટ લિ.એ આર્કિટેક્ચરના ક્ષેત્રમાં ઊભરતી અને સ્થાપિત પ્રતિભાઓને સન્માનિત કરવા માટે અમદાવાદમાં ૨૭મા આર્કિટેક્ટ…

અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીના ૨૮ દિનમાં ૯૬૭ કેસો થયા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે હવે જુદા જુદા વિસ્તારમાં

રીક્ષાચાલકોનો શહેરને બાનમાં લેવાનો પ્રયાસ

રીક્ષાચાલકોનો શહેરને બાનમાં લેવાનો પ્રયાસ હડતાળ વેળા રિક્ષાચાલકો બેફામ - ૯ બસમાં તોડફોડ સરસપુર, સાણંદ, સારંગપુર સહિતના વિવિધ વિસ્તારોમાં રીક્ષાચાલકોએ…

સરકાર માત્ર હિંદુત્વની વાતો કરે છે પણ મુસ્લિમને લ્હાણી

અમદાવાદ :   વિશ્વ હિંદુ પરિષદ છોડ્‌યા પછી પ્રવિણ તોગડિયા કેન્દ્ર સરકાર સામે જાણે લડી લેવાના મુડમાં છે. આજે સૌરાષ્ટ્રની પ્રથમ…

Latest News