અમદાવાદ: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોબાઇલ ફોનની ચોરી કરનારી ઝારખંડની ગેંગનો વટવા પોલીસે પર્દાફાશ કર્યો હતો અને ગેંગના ત્રણ શખસને રૂ.…
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. અરબી સમુદ્ર ઉપર વાતાવરણમાં સર્જાયેલી…
અષાઢી બીજના મંગલ પ્રભાતે અડાલજ ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે યોજાયેલા ઉત્સવોમાં ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીએ ભક્તિભાવપૂર્વક જોડાઈને ભગવાન જગન્નાથજીની…
રાજકોટ, વડોદરા અને અમદાવાદ શહેરનો સુઆયોજીત વિકાસ ઝડપભેર થાય એ દિશાના અત્યંત મહત્વના પગલાં તરીકે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪ જુલાઈએ અમદાવાદમાં ૧૪૧મી ઐતિહાસિક રથયાત્રા યોજાય તે પૂર્વે સી.એમ. ડેશ બોર્ડ દ્વારા અમદાવાદની પરિસ્થિતિનું રિયલ ટાઇમ…
૧૪ જુલાઇ, ૨૦૧૮ના શનિવારે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રાની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છીયનીય બનાવ…
Sign in to your account