અમદાવાદ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની150 જન્મજ્યંતિની ઉજવણી સંદર્ભે મિટિંગ થઇ

અમદાવાદ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની આગામી તા.રજી ઓકટોબર-ર૦૧૮થી શરૂ થનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ગુજરાત ગરિમામય ઉજવણીથી…

બોપલ અને નરોડા ના રહેવાસીઓ માટે આવ્યા ખુશખબર

અમદાવાદ,  શહેરના રીંગરોડ પર શાંતિપુરા અને દહેગામ-નરોડા જંકશન પાસે બે નવા ફલાયઓવર બ્રીજ બનાવવાનું આયોજન ઔડા સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાયું છે.…

કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધીની બસ સર્વિસ ખોટમાં

અમદાવા:, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગત ડિસેમ્બર, ૨૦૧૭થી શહેરના એસજી હાઇવે પર આવેલા કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધી શટલ સર્વિસ ખોટનો…

કિર્તીદાન સોમનાથના મંદિરમાં બરમુડો પહેરીને પહોંચી ગયા

અમદાવાદ : સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચેલા લોકગાયક કલાકાર કિર્તીદાન ગઢવી મંદિરની પૂજા વખતે બરમુડો પહેરીને વિવાદમાં ફસાયાં છે. કિર્તીદાન…

વિદેશમાં અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન

અમદાવાદ: વિદેશમાં અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે જરૂરી માર્ગદર્શન અને ઉપયોગી માહિતી પૂરી પાડવાના ઉમદા આશય સાથે અમદાવાદ શહેરમાં  તા.૩૧મી જૂલાઇના…

કોર્ટ નિર્ણયને રાજકીય રીતે મુલવવા ન જોઇએ – ભરત પંડ્યા

અમદાવાદ:  વિસનગર કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાના સંદર્ભમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હિંસાત્મક ઘટનાની…

Latest News