અમદાવાદ

ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા : અહીં જુઓ બે દિવસનો સૂંપર્ણ કાર્યક્રમ

અમદાવાદ : અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા એ ૨૭ જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજી ની ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રા…

અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ થેરાપી એક્ઝિબિશનનો પ્રારંભ

અમદાવાદની માનુનીઓ માટે ગુડ ન્યૂઝ છે. અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ એક્ઝિવિશનની શરૂઆત કરવામાં આવી…

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકોમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેક્ટર-૮ ની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક અને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદગમ…

રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા વર્ષ 2025 -2026 માટેનો ઇન્સ્ટોલેશન સેરેમીનીનું આયોજન કરાયું

અમદાવાદ : વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના RI ડિસ્ટ્રીક્ટ 3055 ના ગવર્નર નિગમ ચૌધરી દ્વારા આ વર્ષના રોટરી ક્લબ આદર્શ અમદાવાદ ના…

એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય

તારીખ ૧૨/૬/૨૫ નો દિવસ ભારતીય વિમાની સેવા માટે અત્યંત ગોઝારો સાબિત થયો. વિશ્વની વિમાની દુઘર્ટનાની તવારીખમાં આ દીવસ કયારેય નહીં…