અમદાવાદ

સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે સાલ ટ્રેનિંગ & રિફાઈનમેન્ટ સેન્ટર લોન્ચ કરાયું

અમદાવાદ :  સાલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુટ્સને 2009માં આદર્શ ફાઉન્ડેશનના એક પ્રમુખ અંગના રૂપમાં સ્થાપિત કરવામાં આવેલ છે.

પશ્ચિમની રથયાત્રામાં લોકો અને સંતો જગન્નાથમય થયા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની ૧૪૨મી પરંપરાગત અને ઐતિહાસિક રથયાત્રા નીકળી હતી ત્યારે બીજીબાજુ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ…

ભગવાનના પટ ખુલે તે પૂર્વે શ્રદ્ધાળુ ભકિતરસમાં ડુબ્યા

અમદાવાદ : ભગવાન જગન્નાથજી મંદિરમાં વહેલી પરોઢે ચાર વાગ્યે મંગળા આરતી થઇ તે પહેલાં રાત્રે એક-દોઢ વાગ્યાથી જ

રથયાત્રાની સાથે સાથે…….

અમદાવાદ :  શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા આજે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવના વાતાવરણ વચ્ચે નીકળી

મગ-જાંબુના પ્રસાદ માટે શ્રધ્ધાળુઓ પડાપડી કરી

અમદાવાદ : રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા…

મુખ્યપ્રધાને પહિંદવિધી કરી શ્રદ્ધાળુ ઉમટ્યા…

અમદાવાદ : ભગવાન જગન્નાથજીના દર્શન કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સવારે