મનોરંજન

અરમાન અને અમાલ મલિકનો અમદાવાદમાં લાઈવ-ઈન કોન્સર્ટ

અમદાવાદ: આજની યુવા પેઢી પોતાના ટેલેન્ટને લોકો સમક્ષ દર્શાવવા માટે તૈયાર છે. આપણે આજે બોલિવુડમાં અનેક યુવાં સિંગર્સને જોઇએ છીએ…

‘કાલ ભૈરવ રહસ્ય’માં થશે એક વધુ નવી એન્ટ્રી

સફળતાપૂર્વક ૧૦૦ એપિસોડ પૂરા કર્યા બાદ 'કાલ ભૈરવ રહસ્ય'ની કથા રુદ્ર નામના ક્રૂર ટ્રક ડ્રાઇવરની રોમાંચક એન્ટ્રીથી વધુ રહસ્યમય બની…

`ક્યા હાલ મિસ્ટર પાંચાલ`ના સેટ પર હિંદીની ટ્રેનર બની પ્રાથના

એક કલાકાર દિવસમાં ૧૨ કલાક કામ કરે છે અને એવા પાત્રો ભજવે છે જે વાસ્તવિક જીવનથી એકદમ અલગ હોય છે.…

બાયોપિક સૂબેદાર સિંહ જોગિન્દર સિંહની ફિલ્મ 6 એપ્રિલથી રિલીઝ થશે.

પરમવીર ચક્ર વિજેતા સૂબેદાર જોગિન્દર સિંહની બાયોપિક 6 એપ્રિલથી દરેક સિનેમાઘરોમાં રિલીજ થશે. આ જાણકારી ફિલ્મના ડાયરેકટર સમરજિત સિંહે આપી.…

આચાર્ય રજનીશની બાયોગ્રાફી ફિલ્મમાં રણવીર સિંહ ‘ઓશો’ ની ભૂમિકા ભજવશે?

બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ હાલમાં દરેક ફિલ્મ દિગ્દર્શકની પ્રથમ પસંદગી બની ગયા છે. સંજય લીલા ભણસાલી પછી, આદિત્ય ચોપરા, કબીર…

ફિલ્મ સૂબેદાર જોગિંદર સિંહના પ્રથમ પોસ્ટરે ઇંટનેટર પર મચાવી ધમાલ

પરમવીર ચક્ર મેળવનાર જાંબાજ સૈનિક સૂબેદાર જોગિન્દર સિંહના જીવન પર આવનારી બાયોપિક હાલમાં ચર્ચામાં છે. ભલે તે પછી ગિપ્પી ગરેવાલનો…