બિઝનેસ

ટ્રેનોના ફ્લેક્સી ભાડા પ્રશ્ને ટૂંકમાં રાહત મળે તેવા સંકેત

નવીદિલ્હી: ફ્લેક્સી ફેયરના પરિણામ સ્વરુપે ભારે ભરખમ ભાડાનો સામનો કરી રહેલા રેલવે યાત્રીઓને ટુંક સમયમાં જ મોટી રાહત મળી શકે…

વિજય માલ્યાના ફરાર થવા મુદ્દે જેટલી પર તીવ્ર પ્રહારો

નવી દિલ્હી: શરાબ કારોબારી વિજય માલ્યાને દેશ છોડીને ભાગવાના મામલામાં રાજકીય ગરમી વધી ગઈ છે. રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ…

તમામ બ્રોડગેજ રૂટોનું ૧૦૦ ટકા વિજળીકરણ હાથ ધરાશે

નવી દિલ્હી; વર્ષ ૨૦૨૧-૨૨ સુધી રેલવેના તમામ બ્રોડગેજ રુટના ૧૦૦ ટકા વિજળીકરણ માટેની દરખાસ્તને લીલીઝંડી આપી દેવામાં આવી છે.

ઇર્કોન ઇન્ટરનેશનલનો IPO ૧૭ સપ્ટેમ્બરના દિવસે ખુલશે

અમદાવાદ:દેશ અને વિદેશમાં રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રકચર, મોટા મોટા બ્રીજ અને ફલાયઓવર, વિશાળ હાઇવેના નિર્માણ સહિતની મહત્વની

IIP ગ્રોથ જુલાઈમાં ઘટીને ૬.૬ ટકા : આયાતમાં ૨૫ ટકાની વૃદ્ધિ

નવીદિલ્હી: શેરબજાર અને કોર્પોરેટ જગતમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આઈઆઈપી ગ્રોથનો આંકડો

આધાર હાઉસિંગ ફાઇનાન્સનો એનસીડી ઇશ્યૂ ૧૪ સપ્ટેમ્બરે

અમદાવાદ: નેશનલ હાઉસીંગ બેંક(એનએચબી)માં રજિસ્ટર્ડ ડિપોઝિટ સ્વીકારતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની તથા ભારતમાં આર્થિક

Latest News