બિઝનેસ

તમામ બ્રોડગેજ રૂટોનું ૧૦૦ ટકા વિજળીકરણ હાથ ધરાશે

નવી દિલ્હી; વર્ષ ૨૦૨૧-૨૨ સુધી રેલવેના તમામ બ્રોડગેજ રુટના ૧૦૦ ટકા વિજળીકરણ માટેની દરખાસ્તને લીલીઝંડી આપી દેવામાં આવી છે.

ઇર્કોન ઇન્ટરનેશનલનો IPO ૧૭ સપ્ટેમ્બરના દિવસે ખુલશે

અમદાવાદ:દેશ અને વિદેશમાં રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રકચર, મોટા મોટા બ્રીજ અને ફલાયઓવર, વિશાળ હાઇવેના નિર્માણ સહિતની મહત્વની

IIP ગ્રોથ જુલાઈમાં ઘટીને ૬.૬ ટકા : આયાતમાં ૨૫ ટકાની વૃદ્ધિ

નવીદિલ્હી: શેરબજાર અને કોર્પોરેટ જગતમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે આઈઆઈપી ગ્રોથનો આંકડો

આધાર હાઉસિંગ ફાઇનાન્સનો એનસીડી ઇશ્યૂ ૧૪ સપ્ટેમ્બરે

અમદાવાદ: નેશનલ હાઉસીંગ બેંક(એનએચબી)માં રજિસ્ટર્ડ ડિપોઝિટ સ્વીકારતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની તથા ભારતમાં આર્થિક

બજારમાં રિક્વરી : સેંસેક્સમાં ૯૩ પોઇન્ટ સુધી થયેલ સુધારો

મુંબઇ:  શેરબજારમાં આજે સવારે  રિક્વરી સાથ કારોબારની શરૂઆત થઇ હતી. છેલ્લા સમાચાર મવ્યા ત્યારે સેંસક્સ ૯૩ પોઇન્ટ

બેંકિંગ વ્યવસ્થા કોંગ્રેસ પાર્ટી દ્વારા ખરાબ કરાઈ છે :સ્મૃતિ

નવી દિલ્હી: ભાજપે નેશનલ હેરાલ્ડ કેસ અને આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના નિવેદનને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા…