બિઝનેસ

સોનાની શુદ્ધતા હંમેશા 18, 22 અને 24 કેરેટમાં જ કેમ માપવામાં આવે છે? મોટાભાગના લોકોને નહીં ખબર હોય સાચો જવાબ

અમદાવાદ: ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સોનાને સમૃદ્ધિ સાથે જોવામાં આવતુ રહ્યું છે. લગ્ન, તહેવારો અને ધાર્મિક વિધિઓમાં સોનાના દાગીનાની ચમક દરેક…

અદાણી પાવરને મધ્ય પ્રદેશ પાસેથી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો

છેલ્લા ૧૨ મહિનામાં કંપનીને મળેલા વીજ પુરવઠો આપવા મળેલો આ પાંચમો મોટો ઓર્ડર છે પરિણામે હવે કરારની કુલ ક્ષમતા ૭,૨૦૦…

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ.પ્રીતિ અદાણીની હિમાયત

આ તકે ડૉ. પ્રીતિ અદાણીએ સહિયારી આ ચળવળ માટે બિન-ચર્ચાને પાત્ર ત્રણ બાબતોની રૂપરેખા આપી હતી જેમાં પ્રથમ સહ-નિર્માણ કે…

અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રકલ્પ સ્થાપશે

ભૂતાનના વડાપ્રધાન દાશો ત્શેરિંગ ટોબગે અને અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની ઉપસ્થિતિમાં થયેલા આ કરારોના પરિણામે અદાણી પાવર અને DGPC…

નારોલ પ્રોસેસિંગ ઉદ્યોગોના CETP સંચાલક કંપની NTIEMના આ વર્ષે નિવૃત્ત થનારા ૦૮ ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થવાનું મુખ્ય કારણ

NTIEMની ચૂંટણીની વિગત વિશે જાણીએ તો 8 સપ્ટેમ્બર, 2025ના રોજથી ઉમેદવાદારી ફોર્મ મેળવી શકાશે,

નારોલ CETP ઓપરેટિંગ કંપની NTIEMના કુલ 21 ડિરેક્ટર્સ બે ગ્રુપમાં વિભાજીત થયાની ચર્ચાએ પકડ્યું જોર

કંપની કાયદાની કલમ 8ના નિયમો મુજબ, કંપનીના કુલ ડિરેક્ટરોની સંખ્યાના 33% દર વર્ષે નિવૃત્ત થાય છે

Latest News