ફાઇનાન્સ

ભાજપાના શાસનમાં પૈસાદારોનું વિદેશ તરફનું સ્થળાંતર વધ્યું 

વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૨૪,૦૦૦ ધનકુબેરોએ ભારતની નાગરિકતા છોડી છે તેમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની મોર્ગન સ્ટેન્લીએ પોતાના અહેવાલમાં…

RBI સહિતની સરકારી બેંકોમાં RTI અરજી ફગાવી દેવાનું વધુ પ્રમાણ: સીએચઆરઆઇનો અહેવાલ

વેંકેટેશ નાયક ઓફ ધ કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિએટીવ(સીએચઆરઆઇ) એવા એક સ્વૈચ્છિક જૂથ દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે એનપીઓના…

EFPOએ પ્રોવિડન્ટ ફંડ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો: રૂ. ૧૦ લાખ સુધીના કલેઈમ ઓફલાઈન સ્વીકારમાં આવશે.

ઈપીએફઓએ હવે ૧૩ એપ્રિલ, ૨૦૧૮ના સર્ક્યુલરમાં પીએફ એન્ડ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ માટે સુધારા કર્યા છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)એ એવો…

2654 કરોડની છેતરપિંડી ના આરોપી ભટનાગર બંધુઓ આજે કરશે આત્મસમર્પણ

મૂળ રાજસ્થાન ના અને વડોદરા ખાતે સ્થિત ભટનાગર બંધુઓ જે ઇલેક્ટ્રિકલ કેબલ નો બિઝનેસ કરતા હતા તેઓ દ્વારા દ્વારા અનેક…

મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાત સહીત અનેક રાજ્યોમાં નાણાની ભારે તંગી

કાળા નાણાનું નિવારણ કરવા માટે લાવવામાં આવેલ નોટબંધીના સમયે નાણાની અછતનો જે માહોલ સર્જાયો હતો તેવો માહોલ ફરી એકવાર અનેક…

ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડનો બેફામ દુરુપયોગ : એક નવા પ્રકારનું કૌભાંડ

ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્ક રપ્સી કોડનો બેફામ દુરુપયોગ કરીને બૅન્કના લેણાની માંડ ૨૫થી ૩૦ ટકા રકમમાં જ સેટલમેન્ટ કરીને બૅન્કના અધિકારીઓ…

Latest News