ફાઇનાન્સ

2654 કરોડની છેતરપિંડી ના આરોપી ભટનાગર બંધુઓ આજે કરશે આત્મસમર્પણ

મૂળ રાજસ્થાન ના અને વડોદરા ખાતે સ્થિત ભટનાગર બંધુઓ જે ઇલેક્ટ્રિકલ કેબલ નો બિઝનેસ કરતા હતા તેઓ દ્વારા દ્વારા અનેક…

મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાત સહીત અનેક રાજ્યોમાં નાણાની ભારે તંગી

કાળા નાણાનું નિવારણ કરવા માટે લાવવામાં આવેલ નોટબંધીના સમયે નાણાની અછતનો જે માહોલ સર્જાયો હતો તેવો માહોલ ફરી એકવાર અનેક…

ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડનો બેફામ દુરુપયોગ : એક નવા પ્રકારનું કૌભાંડ

ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્ક રપ્સી કોડનો બેફામ દુરુપયોગ કરીને બૅન્કના લેણાની માંડ ૨૫થી ૩૦ ટકા રકમમાં જ સેટલમેન્ટ કરીને બૅન્કના અધિકારીઓ…

નોટબંધીની અસરના પરિણામે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતમાં આવકવેરાની રકમમાં નોંધપાત્ર ઘટાડો

ગુજરાતનું આવકવેરા ખાતું ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષના ટાર્ગેટને પાર કરવામાં અંદાજે રૂ.૩૦૦૦ કરોડથી ચૂકી ગયું છે. નોટબંધીની અસરમાં મંદ પડી ગયેલા…

કૌભાંડનું પુનરાવર્તન ના થાય એ માટે RBI એ બેંકો માટે નવા નિયમો બહાર પાડ્યા 

એક પછી એક વિવિધ બેન્કોના કૌંભાડો બહાર પડતા આરબીઆઇએ અનેક પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. હવે કોર્પોરેટ સેકટર, ખાસ…

બેન્કોની કેશવાન માટે રીઝર્વ બેંક દ્વારા જારી નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

રિઝર્વ બૅન્કે છ એપ્રિલે એક પરિપત્ર જાહેર કર્યો છે, જે મુજબ બૅન્કો દ્વારા રોકડની કરવામાં આવતી હેરફેર માટે બહારની કંપનીઓના…