ફાઇનાન્સ

FPI દ્વારા ૫ સત્રમાં ૪૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે

વિદેશીમૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાંથી આશરે ૪૦૦ કરોડરૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. હુવાવેઈના સીએફઓની ધરપકડ બાદથી વૈશ્વિકશેરબજારમાં…

મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિ બેઝનો આંક ઓક્ટોબરમાં વધી ગયો

નવીદિલ્હી : મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિ બેઝનો આંકડો ઓક્ટોબરના અંત સુધી ૨૨.૨૩ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગયો છે. અગાઉના મહિનાની સરખામણીમાં તેમાં…

NBFC સેગ્મેન્ટમાં કોઇ જ લિક્વિડીટી કટોકટી નથી

નવીદિલ્હી :  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીસ કુમારે  નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં કોઇપણ લિક્વિડીટી

ટોચની બી-સ્કૂલ માટેની બજાજ ફિનસર્વ કેમ્પસની ‘એટમ’ કોન્ટેસ્ટ સફળતાપૂર્વક સંપન્ન

આજે બજાજ ફિનસર્વ દ્વારા આયોજિત બી-સ્કૂલ કોમ્પિટિશન ‘એટમ’ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી, જેની ગ્રાન્ડ ફિનાલે પૂણે, ભારત ખાતે યોજાઈ હતી.…

રોકાણકારની સંપત્તિ ૧.૯૨ લાખ કરોડ વધી છે : હેવાલ

મુંબઈ : મૂડીરોકાણકારોની સંપત્તિમાં આજે ૧.૯૨ લાખ કરોડનો વધારો થયો હતો. બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સમાં ૫૫૧ પોઇન્ટનો

એયુ બેન્કે એફડીનું વ્યાજ  દરોમાં આકર્ષક 8.50% સુધીનો વધારો અને 8.77% સુધીનો લાભ

નવા યુગની ઝડપથી વિકસતી બેન્કોમાંની એક એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક છે, 8.50% પ્રતિ વર્ષ ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)ના ઉચ્ચ વ્યાજ દરો…

Latest News