કળા અને સાહિત્ય

અમદાવાદની 13 વર્ષની જાનકી અનિરુદ્ધકુમાર દવેને રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં ભરતનાટ્યમમાં દ્વિતીય સ્થાન

અમદાવાદ : કલાગુરુ શ્રી ક્રિનલબેન કોઠારીના માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમ નૃત્યની તાલીમ લઈ રહેલી અમદાવાદની 13 વર્ષની યુવા નૃત્યાંગના જાનકી અનિરુદ્ધકુમાર…

By News KhabarPatri
- Advertisement -
Ad image

પૂજ્ય મોરારી બાપૂ બીજી ઐતિહાસિક “રામ યાત્રા” ઉપર જશે, પ્રભુ શ્રીરામના વનવાસ અને પરત ફરવા સુધીના મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળો ઉપર રામકથા યોજશે

નવી દિલ્હી : પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારક પરમ પૂજ્ય મોરારી બાપૂ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025…

કચ્છી કારીગરીની કમાલ, આજે આ બેન સેંકડો મહિલાઓને આપે છે રોજગારી

ગુજરાતમાં કચ્છ જિલ્લો કળા અને હસ્તકળાની બાબતમાં હંમેશા અગ્રેસર રહ્યો છે. કચ્છના કુકડસર ગામમાં જન્મેલા પાબીબેન રબારીએ હસ્તકળા ક્ષેત્રે આગવી…

9 વર્ષના આ વિદ્યાર્થીએ પોતાના પહેલા પુસ્તક “સેવ ધ અર્થ ફ્રોમ સ્પેસ” થી યુવાનોને પ્રેરિત કર્યા

અમદાવાદ : ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી જમનાબાઈ નરસી સ્કૂલના વિદ્યાર્થી અરહમ પટેલે માત્ર 9 વર્ષની ઉંમરે એ કરી બતાવ્યું છે,…

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ પોલેન્ડમાં રામ કથા દ્વારા હોલોકોસ્ટ પીડિતોનું સન્માન કર્યું

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ હાલમાં કેટોવાઈસ આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્ર ખાતે રામ કથા (રામાયણ પર પ્રવચનો)નું સંચાલન કરી રહ્યા છે,…

ધાર્યું ના થાય તો દુઃખી થનારા લોકો માટે વાંચવા જેવી એક ટૂંકી વાર્તા, વાર્તા વાંચ્યા બાદ વીડિયો જોવાનું ચુકતા નહિ

કોર્પોરેટ જોબ કરતા મધ્યમવર્ગ પરિવારના સભ્યની કોસ્ટકટિંગની આ સીઝનમાં જોબ જાય છે. કઈ પણ કામ હોય તો કહેજે આવું કહેતા…

પદ્મશ્રી અવિનાશ વ્યાસની લાઈફોગ્રાફી “સૂર શબ્દનું સરનામું” ભવન્સ કોલેજના વિધાર્થીઓને બતાવવામાં આવી

અમદાવાદ : નિર્માતા-નિર્દેશક રજની આચાર્ય કે જેમણે અગાઉ તેમની વ્યાપકપણે ચર્ચામાં આવેલી ફિલ્મોગ્રાફી "દાસ્તાન એ રફી"થી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા…

Latest News