Ahmedabad

ગાંધીઆશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટથી નારાજ લોકોએ મારામારી કરી

અમદાવાદના ગાંધી આશ્રમ પાસે પીટીસી કોલેજ પાછળ શૈલેષભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ પોતે વકીલાત કરે છે.…

આશ્કા એજ્યુકેશન 30માં વર્ષના મંગલ પ્રવેશ સાથે વિદ્યાર્થીઓ માટે બન્યુ સ્વરોજગારીનો સેતુ, આશ્કા યુથ ફાઉન્ડેશન અંતર્ગત લૉન્ચ કરાયો C2C(Class to Career) પ્રોજેક્ટ

સરસ્વતી વંદના થકી શહેરના અસંખ્ય વિદ્યાર્થીઓ માટે આશ્કા એજ્યુકેશન અભ્યાસ માટેના મંદિર (The Temple of Learning) તરીકે જળવાઇ રહ્યું છે.…

પરશુરામ ભગવાનની શોભાયાત્રાની તૈયારીના ભાગરૂપે મણિનગરમાં બેઠક યોજાઈ

તા. ૧/૫/૨૨ ના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર ના યુવા પાંખ ના પ્રમુખ મિલનભાઈ પાઠક અને મહામંત્રી…

રાહુલ ગાંધી ૧૦ મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે

ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના આંટાફેર વધ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયાં છે. વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશ સહિતના…

અમદાવાદ એરપોર્ટ પર રિલાયન્સ દ્વારા ‘ ધ ગીર ‘ ગેલેરી ખુલ્લી મુકાઈ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત દિવસ નિમિત્તે રિલાયન્સ…

અદ્યતન સુવિધાઓથી સજ્જ બ્રેઈનકેર હોસ્પિટલનો અમદાવાદમાં શુભારંભ

અમદાવાદ ખાતે બ્રેઈનકેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, તથા દર્દીઓને સારવાર મળી શકે તે…