Ahmedabad

જિયો સ્ટુડિયોની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બરના રોજ થઇ રહી છે રીલિઝ

ગુજરાતઃ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી સ્ટારર રોલર કોસ્ટર કોમેડી ‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બરના રોજ રીલિઝ થવા જઇ રહી…

ગોસ્વામી હવેલી ખાતે તારીખ ૨૯-૩૦ ઓક્ટોબર ૨૦૨૨ નાં રોજ ભવ્ય અન્નકૂટ યોજાશે

અમદાવાર નાં કાળુપુર વિસ્તારમાં દોશીવાડા ની પોળ માં આવેલ પ્રાચીન વલ્લભ સંપ્રદાયનું નટવરલાલજી મંદીર - ગોસ્વામી હવેલી ખાતે તારીખ ૨૯-૩૦…

સંરક્ષણના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી ભારતને આત્મનિર્ભર બનાવી રહ્યા છે – લેફ્ટનન્ટ જનરલ અભય કૃષ્ણ

ગુજરાતમાં આ વખતે ડિફેન્સ એક્સ્પો શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં એવી આશા  રાખવામાં આવે છે કે આત્મનિર્ભર ભારતની ઝલક…

મુનિરાજ જંબૂવિજયજી મહારાજના જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે ગુરૂગુણ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું

શ્રુતસ્થવિર આગમપ્રજ્ઞ દર્શન પ્રભાવક મુનિરાજ જંબૂવિજયજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષ મહોત્સવ 16 તારીખના રોજ ગુરૂગુણ મહોત્સવ યોજાયો હતો. લક્ષ્મીવર્ધક શ્વે.મૂ.પૂ.…

નારીની શક્તિઓને બહાર લાવવાનું કામ શાસ્ત્રી કુટુંબે કર્યું

નારી તું નારાયણી !!  નારીમાં ઘણી શક્તિઓ, કૌશલ્ય રહેલું છે. એ શક્તિનો વિકાસ કરવાનું અને તેમના કૌશલ્યને બહાર લાવવાનું કામ શાસ્ત્રી…

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે “રોટરી ડીસ્ટ્રીક્ટ”નો “ઓરિએન્ટ સેમીનાર” યોજાઇ ગયો

"રોટરી ડીસ્ટ્રીક્ટ" દ્વારા રોટરીના નવા મેમ્બર્સ માટે મહાનુભાવોની ઉપસ્થિતિમાં "ઓરિએન્ટ સેમીનાર"નું અદભુત આયોજન સફળ રીતે કરાયું હતું. અહીં આવેલા જુદા…