Ahmedabad

ઈન્ટીરીયર ડેકોરેટર્સની જરૂરિયાતો પૂર્ણ કરતા ફ્રેમ્સ અને આર્ટના ભવ્ય શોરૂમ ‘ફ્રેમ્સ ઈન્ડિયા’નો પ્રારંભ

અદ્યતન સ્થળને આપણા પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં પ્રથમ વખત લાવીને મુલાકાતીઓનું સ્વાગત કરવા માટે શોરૂમ ઉત્સાહી છે અમદાવાદ: અમદાવાદનાશહેરીજનોને ખરા…

બૉલીવૂડ અભિનેતા કાર્તિક આર્યને ચાંદખેડા સ્થિત એનવાય સિનેમાઝની મુલાકાત લીધી

અમદાવાદઃ બૉલીવૂડ અભિનેતા કાર્તિક આર્યને તાજેતરમાં જ અમદાવાદના ચાંદખેડા સ્થિત એનવાય સિનેમાઝની મુલાકાત લીધી હતી. આ સમયે કાર્તિકના ચાહકો મોટી…

જિયો સ્ટુડિયોની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બરના રોજ થઇ રહી છે રીલિઝ

ગુજરાતઃ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી સ્ટારર રોલર કોસ્ટર કોમેડી ‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બરના રોજ રીલિઝ થવા જઇ રહી…

ગોસ્વામી હવેલી ખાતે તારીખ ૨૯-૩૦ ઓક્ટોબર ૨૦૨૨ નાં રોજ ભવ્ય અન્નકૂટ યોજાશે

અમદાવાર નાં કાળુપુર વિસ્તારમાં દોશીવાડા ની પોળ માં આવેલ પ્રાચીન વલ્લભ સંપ્રદાયનું નટવરલાલજી મંદીર - ગોસ્વામી હવેલી ખાતે તારીખ ૨૯-૩૦…

સંરક્ષણના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી ભારતને આત્મનિર્ભર બનાવી રહ્યા છે – લેફ્ટનન્ટ જનરલ અભય કૃષ્ણ

ગુજરાતમાં આ વખતે ડિફેન્સ એક્સ્પો શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં એવી આશા  રાખવામાં આવે છે કે આત્મનિર્ભર ભારતની ઝલક…

મુનિરાજ જંબૂવિજયજી મહારાજના જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે ગુરૂગુણ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું

શ્રુતસ્થવિર આગમપ્રજ્ઞ દર્શન પ્રભાવક મુનિરાજ જંબૂવિજયજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષ મહોત્સવ 16 તારીખના રોજ ગુરૂગુણ મહોત્સવ યોજાયો હતો. લક્ષ્મીવર્ધક શ્વે.મૂ.પૂ.…

Latest News