Ahmedabad

પત્રકારત્વમાં 30 વર્ષ નીસ્વાર્થ ભાવે સેવા આપનાર વી.એન.બાલક્રિષ્ણની બહેનની સારવારમાં સહયોગ કરવા દર્દભરેલી વિનંતી

વી.એન.બાલક્રિષ્ણને પત્રકારત્વમાં 30 વર્ષ નીસ્વાર્થ ભાવે સેવા આપી છે ગુજરાતમાં ત્રીસ વર્ષ સુધી પત્રકારત્વ ક્ષેત્રે પોતાની સેવા આપીલ ચુકેલા વી.એન.બાલક્રિષ્ણન…

અમદાવાદની ઇસનપુર વિસ્તારમાં 76માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

અમદાવાદઃ સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આઝાદીના અમૃતકાળમાં 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી દેશવાસીઓએ ઉત્સાહભેર કરી હતી. ત્યારે…

શહેરના ઈસનપુર વિસ્તારમાં વિશાલનગર પ્રસિદ્ધિ સોસાયટી ખાતે “ભાગવત સપ્તાહ કથા જ્ઞાનયજ્ઞ” યોજાઇ

અમદાવાદઃ હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસમાં ભક્તો ભક્તિમાં લીન જોવા મળી રહ્યાં છે. આ પવિત્ર માસ દરમિયાન  સમગ્ર શહેરમાં…

બગોદરા હાઈવે પર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

      બગોદરા પાસેના મીઠાપુર નજીક હાઈવે પર એક અત્યંત કરુણ અકસ્માત થવા પામ્યો હતો જેમાં 11 લોકોએ પોતાના…

હરિયાળા ભવિષ્યને આકાર આપવાના લક્ષ્ય સાથે ગ્રીનપ્રેન્યોર-2023 નું આયોજન

અમદાવાદ: VyapaarJagat ના સહયોગથી 1Million Entrepreneurs International Forum દ્વારા આયોજિત અને Boho Homes & PeersBoard.com દ્વારા સંચાલિત Yudiz Solutions Limited…

મણિપુરની શાંતિ-સલામતી માટે મણિનગરમાં કેન્ડલ માર્ચ યોજાઇ

અમદાવાદઃ છેલ્લા બે માસથી મણિપુરમાં હિંસા જોવા મળી રહી છે, ત્યારે મણિપુરમાં શાંતિ અને સલામતી બની રહી તે માટે અમદાવાદ…

Latest News