Ahmedabad

સંત રાજીન્દર સિંહજી મહારાજની અધ્યક્ષતામાં અમદાવાદમાં સત્સંગ તથા નામદાનના કાર્યક્રમનું આયોજન

અમદાવાદ: સાવન કૃપાલ રૂહાની મિશન તરફથી  સંત રાજીન્દર  સિંહજી મહારાજની અધ્યક્ષતામાં બે દિવસીય સત્સંગ તથા નામદાનનો કાર્યક્રમ 10- 11 ઓક્ટોબર…

લખતર દાહોદ અને બેંગલોર ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક માર્ગ અકસ્માત થવા પામ્યો હતો જેમાં એક જ પરિવારના…

સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનની ‘કાવ્યા – એક જઝબાની સ્ટારકાસ્ટએ લીધી અમદાવાદની મુલાકાત

અમદાવાદ:-સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન દેશમાં પ્રવર્તમાન સ્ટીરિયોટાઇપ્સને પડકારતી શક્તિશાળી પાત્રોની વાર્તાઓ રજૂ કરવામાં મોખરે છે. અને હવે, ચેનલે 'કાવ્યા - એક…

World sight day 2023 નિમિત્તે જાણીતા Diva Eye Institute દ્વારા જાગૃતિ અભિયાન અને ખાસ અપીલ સાથે ઉજવણી

અમદાવાદ : Diva Eye Institute જે આંખની સંભાળ માટે એક શ્રેષ્ઠતાનું કેન્દ્ર છે અને એક જ છત નીચે અત્યાધુનિક વ્યાપક…

મિશેલિન સ્ટાર શેફ વિકાસ ખન્નાએ આજે અમદાવાદમાં

અમદાવાદ: સેલિબ્રિટી શેફ અને મિશેલિન સ્ટાર એવોર્ડ વિજેતા વિકાસ ખન્નાએ શુક્રવારે અમદાવાદમાં બર્ગનર રોડ શોના ભાગરૂપમાં આયોજીત કુલીનરી જર્નીમાં ભાગ…

 “વિશ્વ પ્રવાસન દિન” નિમિત્તે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાતના લાખો નાગરિકોને પરિવહન પૂરું પાડતા એસટી નિગમના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી ગાંધીનગરમાં સમાજ સેવા કરી રહ્યું છે. "વિશ્વ પ્રવાસન દિન" નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ…