Ahmedabad

વટવામાં 30મીએ બિહાર સ્થાપના દિવસ સમારોહ-હોળી મિલન સમારોહ યોજાશે

અમદાવાદ : બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરના વટવા ખાતે મહાલક્ષ્મી તળાવ પાસે સ્થિત શ્રીરામ મેદાનમાં 30મી માર્ચના રોજ સાંજે…

વિશ્વ રંગભૂમિ દિવસ : મુખ્યમંત્રી હસ્તે વિશાલા ખાતે ગુજરાતી રંગમંચના 11 કલાકારોને સન્માનિત કરાયા

વિશ્વ રંગભૂમિ દિવસે અમદાવાદ સ્થિત વિશાલાને 48માં વર્ષ પ્રવેશ કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, છેલ્લા 5 દાયકાથી વિશાલાએ…

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચારસો જેટલા કલાકારોનું સ્નેહમિલન યોજવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આજના વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવેલા…

સાવધાન અમદાવાદીઓ! તમારા સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યાં છે ચેડા, અલગ-અલગ હોટલમાં સપ્લાય થતું હતુ નકલી પનીર

અમદાવાદ : અમદાવાદ શહેરના વસ્ત્રાલ અને ઠક્કરનગર વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે, અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ…

અમદાવાદ : નિકોલમાં ઇન્દિરા આઈવીએફના નવા સેન્ટરનું ઉદ્ધાટન કરાયું

અમદાવાદ: ઇન્દિરા આઈવીએફે અમદાવાદના નિકોલમાં પોતાના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સેન્ટર ખાસ કરીને તે દંપતિઓ અને વ્યક્તિઓ…

બ્રાન્ડ એમ્બેસેડર મીરા કપૂરના હસ્તે અમદાવાદમાં કેરીસિલના અત્યાધુનિક એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન

અમદાવાદ : પ્રીમિયમ કિચન સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી કેરીસિલે અમદાવાદમાં તેના અત્યાધુનિક એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જે બ્રાન્ડની નવીનતા અને શ્રેષ્ઠતાની…

Latest News