Ahmedabad

ૐકાર ફાઉન્ડેશન ઘ્વારા દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન

અમદાવાદ : અમદાવાદના ૐકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનજીઓ) દ્વારા 9માં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ…

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને રમાકાંત ચતુર્વેદી દ્વારા ઘોડાસરમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા…

બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સમાં રહેલી સંભાવનાઓને ઓળખ આપતા ‘We Rise Awards & Business Conclave-2024’ યોજાશે

અમદાવાદઃ સફળતા શબ્દ દરેક વ્યવસાયિક માટે ખૂબ જ લાગણીભર્યો શબ્દ હોય છે. સફળતા શબ્દ જ્યારે કોઇપણ વ્યવસાય સાથે જોડાઇ જાય…

સૌરાષ્ટ્ર-કચ્છના માંડવી, શિવરાજપુર, બેટ દ્વારકા, માધવપુર અને દક્ષિણના તીથલમાં દારૂ પીવાની છૂટ મળશે?

પ્રવાસન વિભાગે હવે દારૂબંધીની નીતિ હળવી કરવા સાથે સરકારની મંજૂરી માગી ગાંધીનગર : ગુજરાતમાં ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી…

સીમા હૈદર પાંચમી વાર મા બનશે, સસરાએ કહ્યું, દિકરો આવશે

સોશિયલ મીડિયામાં ઘણા લોકોની પ્રેમ કહાનીઓ ચર્ચામાં આવતી હોય છે અને તેમાં પણ પાકિસ્તાનથી પોતાના બાળકો સાથે પોતાના પ્રેમીને મળવા…

અયોધ્યા એરપોર્ટ હવે ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે

અયોધ્યા :અયોધ્યા એરપોર્ટનું નવું નામ નક્કી કરવામાં આવ્યું છે. હવે અયોધ્યા એરપોર્ટ ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે.…

Latest News