Ahmedabad

નવસારીમાં જલાલપોરના દેસાઈ તળાવમાં બોલ લેવા ગયેલ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

નવસારી : નવસારીમાં જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવમાં બાળકનું ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી…

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) દ્વારા કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ ૨૦૨૫,જે NSDC એકેડેમી…

શ્રી રામ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ – એક પૌરાણિક નાટક ભજવવામાં આવ્યું

શ્રીરામ વિદ્યાલય, બોપલ ( કે.જી .થી ધોરણ 12 સાયન્સ ,કોમર્સ ,આર્ટસ) ના વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ - એક પૌરાણિક નાટકનું આયોજન…

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદઘાટન કરશે, 50થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ ભાગ લેશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ 3 થી 5 એપ્રિલ, 2025 દરમિયાન ભારત મંડપમ ખાતે યોજાનારા સ્ટાર્ટઅપ મહાકુંભની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ…

શહેરમાં પાલતુ પ્રાણીઓના વધુ સારા સંચાલન અને આરોગ્યસંભાળ સુવિધાઓ માટે સહયોગી પ્રયાસોની તાંતી જરૂરિયાત

અમદાવાદ : અમદાવાદ જેવા મેટ્રોપોલિટન શહેરમાં, પાલતુ પ્રાણીઓની આરોગ્ય સંભાળ એક મહત્વપૂર્ણ ચિંતાનો વિષય બની રહી છે. પાલતુ પ્રાણીઓની વધતી…

અવકાશમાંથી દિવસ અને રાતે ભારત કેવું દેખાતું હતુ? સુનિતા વિલિયમ્સે અનુભવ કર્યા શેર

ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ…

Latest News