Ahmedabad

ગુજરાત યુનિવર્સિટીમાં રક્તદાન જાગૃતિ અને થેલેસેમિયા પ્રિવેન્શન માટે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું

આર્યાવર્ત ધ લાઈફ સેવિયર્સ સંસ્થા દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં "પ્રયાસ" નામથી રક્તદાન જાગૃતિ અને થેલેસેમિયા પ્રિવેન્શન માટે એક નેશનલ કોન્ફરન્સનું…

DKMS ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં 10-બેડના BMT યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આ અત્યાધુનિક સુવિધા કેન્દ્રમાં દર વર્ષે થેલેસેમિયા જેવી વારસાગત રક્ત વિકૃતિ સાથેના 120 બાળકોને તેમના માટે જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં…

અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રી અંબાજી મંદિર ખાતે વર્ષ ગાંઠની ઉજવણી કરાઈ

અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રી અંબાજી મંદિર ખાતે અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મહા સુદ અગિયારસને શનિવાર…

ગુજરાત પોલીસની ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર

ગાંધીનગર : પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત…

300 વર્ષ જૂના ખોડિયાર ધામનું પાંચમીવાર જિર્ણોધ્ધાર, ત્રિદિવસય મહોત્સવનું ભવ્ય આયોજન

ઘુમા ગામમાં આવેલા 300 વર્ષથી પણ જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જિર્ણોધ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ…

C-TAGના સ્થાપના દિવસની અનોખી ઉજવણી, સંસ્થાના વિદ્યાર્થીઓ વંચિત બાળકોની સેવાનો લાભ લીધો

અમદાવાદ : અમદાવાદમાં 4 ફેબ્રુઆરીએ, માનસી ચાર રસ્તા પાસે, C-TAG નામની કોડિંગ શીખવતી સંસ્થાએ તેમના Foundation Day ની ઉજવણી એક…

Latest News