Ahmedabad
મહાકુંંભ : અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક જામમાં ફસાયેલાઓને મહાપ્રસાદ વિતરણ
મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે. લોકો 10-20 કિલોમીટર લાંબી વાહનોની લાઈનોમાં ફસાઈ ગયા છે.…
ગોદરેજ યૂમીઝ દ્વારાના ઇન્ડિયાઝ ફ્રોઝન સ્નેક રિપોર્ટ 2024નું તારણ, 23% લોકોને ફ્રોઝન નાસ્તાની ઘેલછા
વેલેન્ટાઇન ડેના રોજ અમદાવાદની ફ્રોઝન નાસ્તાની ઘેલછા: 23% લોકો તેમને પસંદ કરે છે, ગોદરેજ યૂમીઝ દ્વારાના ઇન્ડિયાઝ ફ્રોઝન સ્નેક રિપોર્ટ…
અમદાવાદમાં “વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીઝ”નું આયોજન કરાયું
અમદાવાદ : અમદાવાદમાં ફોરમ કન્વેનશન & સેલિબ્રેશન સેન્ટર, ક્લબ O7 ખાતે 13થી 16 ફેબ્રુઆરી દરમિયાન ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન…
SIGએ ભારતમાં તેનો પ્રથમ એસેપ્ટિક કાર્ટન પ્લાન્ટ શરૂ કર્યો
ગુજરાત : સ્વિટ્ઝર્લૅન્ડના ન્યુહૌસેનમાં હેડક્વાર્ટર ધરાવતાં અને એસેપ્ટિક પેકેજિંગ અને ફિલિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી એસઆઈજી (SIG) એ ભારતમાં એસેપ્ટિક કાર્ટન…
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચને લઈને અમદાવાદ મેટ્રો ટ્રેને મુસાફરોને આપી મોટી ખુશખુબર
અમદાવાદ : તા. 12 ફેબ્રુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી આગામી એક દિવસીય ક્રિકેટ…
ગુજરાત યુનિવર્સિટીમાં રક્તદાન જાગૃતિ અને થેલેસેમિયા પ્રિવેન્શન માટે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું
આર્યાવર્ત ધ લાઈફ સેવિયર્સ સંસ્થા દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં "પ્રયાસ" નામથી રક્તદાન જાગૃતિ અને થેલેસેમિયા પ્રિવેન્શન માટે એક નેશનલ કોન્ફરન્સનું…
DKMS ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં 10-બેડના BMT યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
આ અત્યાધુનિક સુવિધા કેન્દ્રમાં દર વર્ષે થેલેસેમિયા જેવી વારસાગત રક્ત વિકૃતિ સાથેના 120 બાળકોને તેમના માટે જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં…
અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રી અંબાજી મંદિર ખાતે વર્ષ ગાંઠની ઉજવણી કરાઈ
અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રી અંબાજી મંદિર ખાતે અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મહા સુદ અગિયારસને શનિવાર…
ગુજરાત પોલીસની ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર
ગાંધીનગર : પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત…
300 વર્ષ જૂના ખોડિયાર ધામનું પાંચમીવાર જિર્ણોધ્ધાર, ત્રિદિવસય મહોત્સવનું ભવ્ય આયોજન
ઘુમા ગામમાં આવેલા 300 વર્ષથી પણ જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જિર્ણોધ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ…
