હિમાચલમાં બસ ખીણમાં પડતા સાતના મોત

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

શિમલા : હિમાચલપ્રદેશના સીરમોર જિલ્લામાં આજે એક સ્કુલી બસ ખણમાં ખાબકી જતા છ વિદ્યાર્થી સહિત સાત લોકોના મોત થયા હતા. આ બનાવમાં ૧૧ વિદ્યાર્થી ઘાયલ પણ થયા હતા. નહાનથી આશરે ૪૦ કિલોમીટરના અંતરે આ દુર્ઘટના સર્જાઈ હતી. ડીએવી પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓ આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસ ચાલકનું પણ મોત થયું છે.

Share This Article