શિમલા : હિમાચલપ્રદેશના સીરમોર જિલ્લામાં આજે એક સ્કુલી બસ ખણમાં ખાબકી જતા છ વિદ્યાર્થી સહિત સાત લોકોના મોત થયા હતા. આ બનાવમાં ૧૧ વિદ્યાર્થી ઘાયલ પણ થયા હતા. નહાનથી આશરે ૪૦ કિલોમીટરના અંતરે આ દુર્ઘટના સર્જાઈ હતી. ડીએવી પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓ આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસ ચાલકનું પણ મોત થયું છે.
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more