શિમલા : હિમાચલપ્રદેશના સીરમોર જિલ્લામાં આજે એક સ્કુલી બસ ખણમાં ખાબકી જતા છ વિદ્યાર્થી સહિત સાત લોકોના મોત થયા હતા. આ બનાવમાં ૧૧ વિદ્યાર્થી ઘાયલ પણ થયા હતા. નહાનથી આશરે ૪૦ કિલોમીટરના અંતરે આ દુર્ઘટના સર્જાઈ હતી. ડીએવી પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓ આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસ ચાલકનું પણ મોત થયું છે.
હાથરસ નાસભાગ કેસઃ ન્યાયિક તપાસના અહેવાલમાં નારાયણ સરકાર હરિને ક્લીન ચિટ
તારીખ 2 જુલાઈ, 2024 ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી નાસભાગની ઘટના મામલે ન્યાયિક તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં...
Read more